SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬ 1 ત્રિવેલી, ચિત્રવરી, ચિત્ર(ક)શતા અને ચિત્રલિકા [ ૧૮ વિચારું છું. આ વેલને ગુજરાતી લો “ચિત્રાવલી' કહે છે, સંસ્કૃતમાં એને ચહલી તેમ જ ‘ચિત્રતા' કહે છે. શુનવિજયના શિષ્ય પતિ વી.વિગે વિ. સં. ૧૮૮૭માં દિવાળીને દિવસે દ્વારાવતા રચી છે એમાં પાંચમા વ્રતની પૂજાને અંગેની હાલની અતિમ કડીમાં ચિત્રા ઉલેખ છે. પ્રસ્તુત પંકિત નીચે મુજબ છે – ધન શેઠ કરી વનયાન, પિત્રાવેલી પરિકરી રે, શુભવીર પ્રભુને ધ્યાન, તે છે શિવસુન્દરી રે.... " વિવિજયણિને પજવણક૫ ઉપર સંસ્કૃતમાં સુકેધિકા નામની ટીકા વિ. સં. ૧૬૯૬ માં રહી છે. એમાં એમણે નેમિનાથના અધિકરમાં (ત્ર ૩૫ આમાં) કાળી અને મૂઢ શાળી ચીજો ગણાવતાં ચિત્રવલ્લી તૈધ લીધી છે. વિશ્વમાં એ હકીકત એમણે નિમ્નલિખિ જાય અવતાર દ્વારા રેજુ કરી છે. "भू १ चित्तवलि २ गुरु ३ काथूरी ४ घण ५ कणीणिगा ६ केसा ७। कसवट्ट ८ मसी ९ रयणो १० कसिणा एए अगरबकला॥" અર્થાત (1) પૃથ્વો, (૨) ચિત્રવેદી, (૩) ગુરુ યાને એર, (૪) તૂરી, (પ) ઘણ, (૬) અખની કીકી, (૭) કેર, (૮) સેટી, દ) શાહી અને (૮) રાત્રી એ કાળાં અને અન્ય ફરવળ છે.' ઉપર્યુક્ત અવત છે કાનું છે તે જાવું બાકી રહે છે. એ ગમે તે કૃતિનું તે પણ એ પદ વિ. સં. ૧૬૯ કરતાં એક બે સદી જેટલી જ જૂની કૃતિ હશે જ એમ લાગે છે, અર્થદીપિકા ૨નશેખરસૂરિએ વિ. સ. ૧૪૯માં રચી છે. એમાં પરિમહરિમણ વતને અંગે શ્રેષ્ઠી ધનની કથા . એમાં બાર વર્ષના દુકાળની અને વસ્તુઓના ભાવ વધતા જતાની વાત આવે છે. એ વેળા કે ઇક પક્ષીના મુખમાંથી ધનની આગળ કાળ - ચિત્રલતા પડે છે. એને ઓળખીને ધાન્ય વગેરેમાં શેઠે એના ટુકડા નાખ્યા, એથી એ ધાન્યાદિ અક્ષય નાં-કેમે કર્યો ખૂટે નહિ એવા બન્યાં. કૃણ ચિત્રકલતા-નમંડનમણુએ સુકૃતસાગર નામનું કાવ્ય રચેલું છે. એના ત્રીજા તરંગમાંના પડની ભા: પરીક્ષાને લગતા પ્રબંધમાં અનેક દુર્લભ વસ્તુઓ ગણાવતાં કૃષ્ણ ચિત્રકલતા પણ ગણાવાઈ છે કે જે “ચિવેલી જ છે. પ્રસ્તુત પા નીચે મુજબ છે - “ સુwat કૃપ! વિતા-gig affa– रत्न-स्वर्णनु-कुत्रिकापण मरुत्कुम्भा गिरा भूरुहः । धेनु : कामधुग बुकान्त-युगलीमुक्ताफलांम्भस्तर व्याधामध्वनि वेधकारि रसयुगूठियात्रिरेखादयः॥१०४॥ ચિત્તલયા (ચિત્રકલતા-જયસિંએિ વિ. સં. ૧૧૭; પછી પરંતુ ૧૨૮૬૧ની પૂર્વે રચેલા હમીરમંદમન નામના નાટકના ત્રીજા અંકમાં પૃ. ૨૮ માં નીચે મુજબનું પદ્ય છે-- को तुह विणु सुसमत्था इत्थं हम्मीरअधिमुद्दे। फुरई ?। त्रिणु कालचित्तयलयं को जलपूरस्स संमुहं चडइ ? ॥" અમ અહી કાળી ગૌત્રકલતા'નો ઉલ્લેખ છે એટલું જ નહિ પણ જળને પૂરની સામે એ ચડી શકે છે એમ એની વિશિષ્ઠ શક્તિનો પણ નિર્દેશ છે. ૧. હમ્મીરમદમદનની એક તાડપત્ર પ્રત સં. ૧૨૮૬માં લખાયેલી છે, For Private And Personal Use Only
SR No.521651
Book TitleJain_Satyaprakash 1949 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy