Book Title: Jain_Satyaprakash 1949 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
lat ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪
વીરવ ચાવળીમાં ઉપયુ ત પ્રસંગ જીરાવલામાં બન્યાનું લખ્યુ છે. આ તીર્થના મુદ્ધિમા જોઇને જ કહેવાયું છે કે—
प्रबलेऽपि कलिकाले, स्मृतमपि यनाम हरति दुरितानि । कामितफलानि कुरुते स जयति जीराउला पार्श्वः ॥ ભર એવા લિકાલમાં જેમના નાનુ સ્મરણુ માત્ર પશુ પાપાના નવ કરે છે અને ઇચ્છિત પક્ષને આપે છે તે જીરાવલા પદ્મનાભગવત જય પાર
એટલે આજે પણ નવીન બંધાતા જિનમંદિરની પ્રતિષ્ઠા સમયે, પ્રતિષ્ઠા પહેલાં, શ્રીમોરારજાપાર્શ્વનાથાય નમો નમ: તેમજ દરેક ધાર્મિક શુભ કાર્ડીની શરૂઆતમાં મોલી -જાપાર્શ્વનાથાય નમો નમઃ લખાય છે.
R
જીરાવલામાં દર વર્ષે ભાદરવા સુદી ા મેળા ભરાય છે. ભાદરવા સુદી ાથે ?રાસરજી ઉપર ધજા ચડે છે અને પેષ ગ્રુમોના પશુ મેટા ઉત્સવ થય છે. આજીખાનુ થી અને દૂર દૂરથી પશુ ભવિ। અહીં આવી યાત્રાને લાભ ઉઠાવે છે.
આ સિવાયનાં નીચેનાં થામાં પણ શ્રી જીરાવલા પાર્શ્વનાથજી ભગવત ની મૂર્તિઓ હાવાનુ મનાય છે——
૧. એરીસામાં આવેલ સુપ્રદ્ધિ તીથ જગન્નાથપુરીમાં ત્યાંના રાજ્યએ પ્રાચીન કાલમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથજીનું મંદિર ધાયુ હતુ. અને મા તીયના મહિમા – પ્રભાવ હુ જ પ્રસિંહ હતા. પરંતુ શકરાચાર્ય'જીના સમયમાં અહીં તી'પરાવર્તન થયું અને તેની ખ્યાતિ અજૈન તીર્થ તરીકે થઇ. પર ંતુ ત્યાં જઈને નજરે જોઈ આવનાર મહાનુભાવા તા કહે છે કે, ત્યાં પદ્માસનસ્થ જૈન મૂર્તિ છે. જ્યારે કેટલાક કહે છેકે શ્રી દિનાથ ભગવંતની મૂર્તિ છે. અને કેટલાક શ્રોપાનાથજી ભગવંતની મૂર્તિ હાવાનુ જણાવે છે, પરંતુ જૈન મૂર્તિ છે એમ તેા ચેકસ કહે છે. અમે અહીંને એક પ્રાચોન ક્રેટા જોયા છે કે જેમાં જૈનમૂર્તિ હાવાની સાફ સાફ પ્રતીતિ થતી હતી.
૨. મારવાડમાં સારી ધાણેરાવમાં પણ જીરાવલાપાશ્વનાથજીની મૂર્તિ પ્રભાવશાલી છે. ૭. નાડલાઈમાં ડુંગરી ઉપર પણ ચમાર શ્રીજીરાવલા પાર્શ્વનાથજી છે; ૪. નાલ, ખલેાલ, ધાટાપુર વગેરે સ્થાનમાં પશુ શ્રીજીરાવલા પાર્શ્વનાથજીની ચમત્કારિક મૂતિએ વિરાજમાન છે.
વમાન જીરાવલા તે। તદ્દન નાનુ ગામડુ' છે. જૈનેાના આઠ શ ધર છે. બાકી રાજપુતા, બ્રાહ્મા અને ખીછ ામનાં ચેડાં લગ્ન છે. જીરાવલા ગામ જાગીરદારનું છે. સિરાહી સ્ટેટમાં આવેલું છે. કેટલીક વાર જાગીરદારી ત્રાસ ભગવવા પડયા છે. પરન્તુ માં દ્રા સિરાહી સ્ટેટ મુંબઇ ઇલાકા સાથે જોડાયાનું જાહેર થયું છે. તેમ ક્ષુ' નગીરી ગામ પણ સાથે જ જોડાયું હરશે. મા સ્થાનને હવે સારી જાહેરાત અપાય અને તીના વિકાસ થાય તે પણ જરૂરી છે. ગામની ચારે ભાજી ટીંબા પણ છે. અવારનવાર જમીન-ટીખા ખાદતાં જૈનમૂર્તિ એ વગેરે પણ નીકળે છે. એટલે હવે અવસર મેળવી જો યેાગ્ય ખાદાણુ કામ થાય તે। પ્રાચીન જૈનમૂર્તિ । વગેરે પ્રગટ થવાના સ ંભવ છે. એટલે આ ઋધું જોતાં આ તીથ પ્રાચીન છે એમાં તા સદેહ જ નથી. પ્રાચીન ાલમાં આ તીર્થની યાત્રા કરવા દૂર દૂરથી મેાટા મેટા સા આવતા, જીર્ણોદ્ધાર પણ અવારનવાર ચતા. તેના ઉલ્લેખા પશુ ઉપલબ્ધ થાય છે, જેમાંના થેડા નીચે આપું છુઃ—
For Private And Personal Use Only