Book Title: Jain_Satyaprakash 1949 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ પ્રગટે અને ન્યાયસંપન્ન વિવાદિ પાંત્રીસ ગુણ યુક્ત થાય. પછી અનુક્રમે મિથ્યાત્વ મેહનીયની મંદતા કરતો જીવ અર્ધસદ્દગલપરાવર્ત કાળમાં આવે ત્યારે આર્યદેશ, ઉત્તમ જૈનકુળ સંપન્ન થઈ સદ્દગુરુના ઉપદેશથી અથવા સહજ સ્વભાવે કઈ નિમિત્ત પામી યયાપ્રવૃત્તિકરણ કરી ઉજજવળ એવા પિતાના અત્યવીલ્લારાયથી બીજું અપૂર્વકરણ કરે, અર્થાત રાગ દ્વેષ રૂપી ગ્રંથીનો ભેદ કરે. આ ભૂમિકા મહત્ત્વની ગણાય છે. - મિથ્યાત્વમોહનીય કર્મની સાત પ્રકૃતિને ઉપશમાવતાં અનિવૃત્તિકરણમાં પ્રવેશી, અંતકરણ કરી સન્ દષ્ટિ પ્રાપ્ત કરે, એનું નામ જ માર્ગ પ્રાપ્તિ.
સાત પ્રકૃતિમાં અનંતાનુબંધી ક્રોધ, માન, મામા અને લોલારૂપ ચાર કષાય અને મિથ્યાત, મિશ્ર અને સમ્યકત્વ રૂપ ત્રણ મહિની ગણાય છે.
નાની ભગવતે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોમાં મોહનીય કર્મને રાજા તરીકે દર્શાવ્યું છે. એની સ્થિતિ પણ સિત્તેર ક્રોડાકોડી સાગરોપમની કહી છે, જે બાકીના સાત કરતાં અતિ મોટી છે. જ્યાં જીવ એના ઉપર વિજય મેળવતો આગળ વધવા માંડે અને સાચી શ્રદ્ધા અને પૂર્ણ ખંતથી એ પાછળ મંડ રહે ત્યાં એ પગલિક કર્મની તાકાત ઘટવી શરૂ થાય. એના પરની જીત એટલે બાકીના સાતની ઊપાડી શરણાગતિ સમજી લેવી.
ગુરુદેવ, થોડા સમયમાં આપે મને મુદ્દાની વાત સમજાય એવી રીતે કહી દેખાડી છે. જૈનધર્મ અંગે ઊગતી પ્રજામાં જે કેટલીક ઉપેક્ષાવૃત્તિ દષ્ટિગોચર થાય છે એમાં એક કારણ રૂપે, સમજાવનાર યાને ચાલુ દેશકાળની પદ્ધતિથી એ ગહન વાતોને સરળતાથી ગળે ઉતારનારનો અભાવ છે. આપ સાહેબ, શરૂઆતમાં વાત થઈ તે મુજબ. લેખમાળા . શરૂ કરશે તો અમારા જેવાને ઘણે લાભ થશે.
ભાઈ ! જ્ઞાનીએ દીઠું હશે તે બન. અભિલાષા તો છે જ, આજે તો સાથે જ આ શાશ્વતગિરિની પરથી વટાવી શ્રી યુગાદિ જિનેશને ભેટીશું. ચિત્રાવેલી, ચિત્રવલ્લી, ચિત્ર(ક)લતા અને ચિત્રકુંડલિકા
(લેખક–પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) આ વિશ્વમાં ચમત્કારી વસ્તુઓને અને વાતોને કંઈ તોટો નથી. માત્મા જેવા સચેતન પદાર્થની અશ્રયં જનક શાક્તઓ–લબ્ધઓની વાત બાજુ પર રાખીએ તો પણ પદગલની શકિતયે જેવી તેવી નથી. તેમનસૂરી' જેવો ધૂળને પણ જો પ્રભાવ હે તો વનસ્પતિઓના-ઓષધિઓ વગેરેના પ્રભાવના–તે વાત જ શી કરવી ? સમાચાર (ભ૧ ૬, પત્ર પ૦૨) માં હરિભદ્રસૂ એ કહ્યું છે કે “જત હિ મામંતtaro vમાવો.” આ જ હકીકત હર્ષદેવકૃત લિ (અંક ૨, પૃ. ૯) માં ની એ મુજબ દર્શાવેલ છે -
“વત્યો હિ કનિમંત્રૌવધન કમાવઃ 5 ' આમ માં, મંત્ર અને ઔષધિઓનો પ્રભાવ ચિંતવી ન શકાય એવો છે.
આ પૃથ્વી ઉપર જાત જાતની વનસ્પતિઓ જોવાય છે. અર્જુન, કશ, પ્રખ્યા , ગ્રામણ, નલ, મુંજા, મુસ્તા, પોષિ, તંબ ઇત્યાદિ એમ ઘાસ પણ કેટલાયે પ્રકારનું ઊગે છે વેલો પણ વિવિધ શેવાળો નજરે પડે છે. અહીં હું એક વેલનો-લવાની વાત
For Private And Personal Use Only