Book Title: Jain_Satyaprakash 1949 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચમકપાષાણ અને એના પર્યાયોના ઉલ્લેખ [ ૧૦૧ | મલિનાથે રઘવંશની સંસ્કવિની નામની ટીકામાં ઉપયુંકત પદની વ્યાખ્યામાં “કથા મિિવરો” એમ કહ્યું છે. આ ઉપરથી અયોમણિ' શબની સાકતા સમજી શકાય છે. ઈ. સ. સાતમા સૈકાના અંતમાં કે ઈ. સ. ના આઠમા સૈકાના પ્રારંભમાં થઈ ગયેલા ભવભૂતિત માલતીમાધવ (અંક ૧ &લેક ૨૨) ની પછીની નીચે મુજબની પંકિતમાં “અરકાન્ત-મણિ' એવો ઉલ્લેખ છે – " अयस्कान्तमणिशलाकेव लोहधातुमन्तःकरणमाकृष्टवती सर्वथा" ભવભૂતિએ રચેલા ઉત્તરરામચરિત્ર (અંક ૪ લોક૨૧)માં પણ “અપસ્કાન્ત’ શબ્દ છે. આ રવો એ લે " महिम्नामेतस्मिन् विनयशिशुतामौग्ध्यमसृणो विदग्धैर्निह्यिो न पुनरविदग्धैरतिशयः ॥ मनो मे सम्मोहस्थिरमपि हरत्येष बलवा નયોવાતું વદ્વત્ પરિપુરથઋાતરાઇ: ૨૨ વિ. સં. ૦૫૭થી ૮૨૭ના ગાળામાં થઈ ગયેલા અને મતાંતર પ્રમાણે વિ. સં: ૫૮૫માં વિદ્યમાન હરિભસૂરિએ ધમસંગહણિની નીચે મુજબની ગાથામાં “લોહાવલ' શબ્દ વાપર્યો છે એટલું જ નહિ પણું લોહચુંબકની શક્તિ પણ વર્ણવી છે– "लोहोवलस्स सत्ती आयत्था चेव भिन्नदेस पि । लोहं आगरिसंती दीसह इह कज्जपच्चक्खा ॥ ३७२॥" આ પ્રમાણે ચમક પાષાણુ માટેના ગુજરાતી, સરકૃત, પાઈપ અને અંગ્રેજી પર્યાય મેં સૂચવ્યા છે. સાથે સાથે એને લગતા કેટલાક ઉલેખો પણ આપ્યા છે. આમ માં લઇ લેખ હવે પૂર્ણ કરાય છે એટલે હવે જે પ્રશ્નો વિચારવા જેવા જણાય છે તે નીચે મુજબ રજુ કરું છું— (૧) ગુજરાતી સાહિત્યમાં કઈ જૈન કે અજેને કૃતિમાં સૌથી પ્રથમ ચમા પાષાણુ ) એના પર્યાયનો ઉલ્લેખ છે. (૨) ઉપકત મતલબને પ્રશ્ન સંસ્કૃત કૃતિને અંગે પણ પૂછી શકાય. ૩) હરિભદ્રસૂરિની પૂર્વે થઈ ગયેલા ઈ મંથકારે લોહાવલ' છે એના પર્યાયરૂપ કઈ પાઈય’ શબ્દ વાપર્યો છે? અને જો હોય તો તેણે અને કઈ કૃતિમાં? (૪) અયસ્કાન્તને “મણુિં' કહેવાનું શું કારણ છે ! (૫) મણિ કે રત્નનાં નામો કેટલીક પ્રાચીન કૃતિમાં ગવાયાં છે તે એવો કાઈ. કૃતિમાં મણિ તરીકે અકસ્માતને ઉલેખ છે? ગોપીપુરા, સુરત, તા. ૧૫-૧ર-૫૮ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28