Book Title: Jain_Satyaprakash 1949 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૮ ] www.kobatirth.org ટી જૈન સત્ય પ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૧૪ અંતિમ પંક્તિ નીચે પ્રમાણે છે:-- “ વિનયશીલ કહે સકલ સંધનૈ, વીર્ જિષ્ણુદે સહાઈ રે” અહી તેમજ ઋષભદત્રને અંગેની પહેલી ઢાલમાં વિનયશીલ નામ છે. વિ. સં. ૧૭૦૧માં આ મુનિ વિદ્યમાન હતા એમણે ૪૫ કડીનું સહસ્ત્રફણા પાત્રિનસ્તવન રચ્યું છે. એમાં એમણે પોતાને ગુણશીલના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. ચેાવીસ જિન-ભાસની એક હાયપાથી વિ. સ. ૧૯૫૮થી ૧૯૬૨ના ગાળામાં લખાઈ છે. આ કૃતિ પ્રસિદ્ધ થઇ હેાય એમ જતું નથી. (૬) ચાવીસ તીર્થંકર-ભાષ થ્થાના અને ઉપયુ ક્ત પાંચમી કૃતિના વિષય એક જ છે, પશુ આના કર્તાનું નામ સેવક છે. મ’ચલ-વિધિ મચ્છના ગુરુનિધાનસૂરિના શિષ્યનું નામ સેવક છે. એમણે વિ. સ. ૧૫૯૦માં આદિનાથદેવરાસ-ધવલ અને એ અરસામાં ઋષભદેવ વાહલુધવલભધ રચેલ છે. સીમંધરસ્વામિશાભાતરંગ અને આભાર વિવાહલઉ પશુ એમની કૃતિ છે. (૭) થાચ્ચા કુમાર--ભાર વિજયયતીન્દ્રસૂરિજીએ જે ભાસેાની નોંધ લીધી છે તેમાં આ સૌથી મેાટી કૃતિ છે. એમાં થાયચ્ચા (સ્થાપત્યા) ના પુત્રના અધિકાર છે. આ ચાવચ્ચાકુમાર સબંધી કેટલીક હકીકત નાયાધમ્મકહા (સુય. ૩, અ. ૫)માં અપાઈ છે. થાવસ્ચાકુમારભાસ વિ. સં. ૧૬૫૫ કરતાં : અર્વાચીન નથી. વિમલપ્રભસૂરિના શિષ્ય આ કૃતિ રસી છે કે લખી છે તે જાણવુ' બાકી રહે છે (૮) ધન્યવિલાસ-ભાસ શાહજી લ્યાણે વિ. સં. ૧૬૮૫માં રચેલી આ કૃતિ પણ ઉપલી કૃતિના જેવી લગભગ મેાટી છે. એમાં ધૂન્ય' તે! અધિકાર હશે. અને એ ધન્ય તે શાલિભદ્રના અનેવી થતા હશે એમ નામ વિચારતાં પુરે છે. ચેાક્કસ હકીકત માટે તે સાવી જોઈએ. આ કૃતિ તા જૈ. ગૂ. ૪. (ભા. ૩, ખં. ૧, પૃ. ૧૦૨૭માં વિ. સં. ૧૬૮૫માં અન્યવિલાસરાસતા ઉલ્લેખ છે એટલુ જ નાં પશુ એની અ ંતિમ પંક્તિ જોતાં ધન્યવિલાસભાય તે જ ધન્યવિલાસરાય તેા નહિ હેાય એવા (૯) વિયટ્ટ બમાસરામ કલ્યાણે રચેલા અપાઇ છે. આ પ્રશ્ન પુરે છે. આ નામમાં ભાસ' અને રાસ' એમ બને શબ્દો છે તે શું ભાસ' પણુ છે અને રાસ' પણ છે કે કેવળ ‘રાસ' છે? વિ. સં. ૧૭૮૭૪ તાં આ કૃતિ અર્વાચીન નથી. (૧૦) મૃગાવતી–ભાસ For Private And Personal Use Only આ એક નાનકડી કૃતિ છે. એમાં મૃગાવતીને અધિકાર છે. ચ'ના (ચંદનબાળા)તી શિષ્યા મૃગાવતી વિષે આવસ્મયસુષુિ (ભા ૧, પત્ર ૮૭–૯૧ ) માં ગુણુચન્દ્રસૂરિષ્કૃત મહાવીરચરિય(પત્ર ૨૭૫; ગા. ૭-૧૮) માં તેમજ ત્રિષશિલાકાપુરુષચરિત્ર (૫વ ૧૦, સગ ૮, શ્લા. ૩૩૧- ૯૪૯) માં અધિષ્ટા આવે છે. શું આ મૃગાયતી અહી અભિપ્રેત છે ! હું એમનું વૃત્તાન્ત આવસયાજી (ભા. ૧, પત્ર ૩૧૮-૩૨ )માં ઈં

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28