Book Title: Jain_Satyaprakash 1949 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ. ૯૬ ] [ વર્ષ ૧૪ કહેવાનુ તાત્પય એટલું' જ આત્મા શ્રધ્ધા રાખી એકના અભ્યાસમાં પ્રગતિ સાધે નહી અને બધાને જાણવાના કં! મારે તા એ અટવાઈ પડે. ભગવત મહાવીર દેવના અનૈતિ દર્શીનમાં પણ મતમતાન્તરરૂપી વૃક્ષ એછું ફાલ્યું નથી ! દિગમ્બર સંપ્રદાયના કાંટાને માજુએ રાખી જોશુ' તા શ્વેતભર સપ્રદાયમાં વીરાત્ ૮૮ વર્ષ - ચૈત્યવાસ "ના ફયુગા ફૂટયા ! પછી ચાર વષે. - બ્રહ્મપિક' સંપ્રદાય જનમ્યા. વીરાત્ ૧૪૫૪ વષે - વડગચ્છ ’ સ્થપાયા. એ પછી વિક્રમ સંવતના પ્રત્યેક સેકંડામાં કમ તે નવું થતું જ રહ્યું છે. ભલે એમાં સમાચારીના ભેદ જેવા સામાન્ય મદ્દેશ હાય સ્યાદવાદ જેવું અદ્વિતીય સાધન હોવા છતાં સમન્વય ન સધાયે! એ આશ્રય ! વિક્રમ સંવત ૧૧૭૯ માં ‘ ૧કલ્યાણુવાદ,’ ૧૨૦૪માં, ખસૌરમચ્છ, ૧૨૦૪માં અચલિમત,' ૧૨૪૬માં ‘ સા પૌષ્ણુિ મઢ,' ૧૨૫૦માં • આયમિક,' ૧૨૮૫માં તપાગચ્છ,' ૧૫૦૮માં લુ કામત અને ૧૫૩૩માં જુદી સાધુ સંધ સ્થપાયા. ૧૫૬૨માં ‘ કહુકમત,’ અને ૧૫૭૦માં ખીજામત,’ તથા ૧૫૭૨માં ‘ પાર્શ્વચંદ્રગચ્છ.’ મા ઉપરાંત ટુંક તેરાપી-ભી ખમપથી-ગ્રંથશુદ્ધ, વિવિપક્ષ વગેરે કઇ કઇ શાખાઓ ચપ્પુ છે. એના સમયન તેમજ વિરોધમાં સાહિત્યના પાનાં ભરાયાં છે! આ સબંધમાં મારે પણ કેટલાક વિદ્વાન સાધુએ કહે છે કે એમાં નવાઇ પામવા જેવું નથી; ખુદૃ વીર ભગવંતના સમયમાં પણ એમ જ હતું ! 4 સમવસરણુના મધ્ય ભાગે વકૃત સિંહાસન પર તીર્થંકર પ્રભુ પૂર્વાભિમુખે મૂળ સ્વરૂપે વિરાજમાન થાય. એ સિવાયતી ત્રણે દિશામાં તેમની પ્રતિકૃતિની વિકુણા દેવતાઓ કરે. રત્નના પ્રથમ ગઢમાં ચાર તરફ દ્વાર હામ. એ શામેના નામ ઉપરથી પૂ, દક્ષિણુ, પશ્ચિમ અને ઉત્તર દ્વાર કહેવાય. તે માગે પ્રવેશી નીચે મુજબ પદા એસે અગ્નિખૂણામાં( ૧ ) સાધુવન,( ૨ ) વૈમાનિક દેવી, (૩) સાધ્વીગણુ. નૈઋત્ય ખૂણામાં (૧) જીવનપતિ (૨) જ્યાતિષ (૭) વ્યંતરની દેવીએ. વાયવ્યણામાં ( ૧ ) જીવનપતિ દેવા. (૨ ) જ્યાતિષ દેવા અને ( ૩ ) વ્યંતર દેવા. શાનામાં ( 1 ) વૈમાનિક દેવા. ( ૨ ) મનુષ્યા (૩) મનુષ્યે.ની સ્ત્રીઓ. " દેશના શ્રવણુ કરતી વેળા સાધ્વી પ્રમુખ સર્વ નારી વ ઊભા રહી દેશના સાંભળે, ખીજા સુવર્ણમઢમાં તિર્યંચાનું સ્થાન અને ત્રીજા રજતના ગઢમાં દેવા અને રાજા પ્રમુખના વાહ રહે. સમવસરણમાં તીર્થંકર દેવ ની તિથ્થસ્સ' કહી દેશના પર બે છે; જે પહેલી પારિસી (પ્રશ્ન૨ ) રહ્યા સુધી મળે છે. પછી તેઓશ્રી દેવ ંદામાં માને મા કાળે જેમ જજો પેાતાના ચેમ્બરમાં ય છે તેમ જાય છે. એ પછી મુખ્ય ગષ્ણુધરીજી પેક્સ સી સુધી દેશના દે છે. તા કર દેવ આઠ પ્રાતિહા અને ચાર અતિશય યુ હાય છે. તેમની વાણી પાંત્રીશ ગુણુવાળી અને સને પોતપોતાની ભાષામાં સમજાય તેવી હેય તેમની સમીપ જન્મના વૈર પણ જીવા વીસરી જાય છે તે પછી બીજી ફ્રાઇ જાતની ફ્રિલામણા સંભવે જ ાંથી ? જ્યાં શંકાના કાષ્ઠ પશુ ઉડ્ડલનાર મેાજુદ હોય ત્યાં મફેર ન જ સલ અપૂ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28