Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
STRETCHERS
श्री जै
00
जैन सत्य
www.kobatirth.org
प्रकाश
'ભાસ ' તરીકે નિર્દેશાયથી કૃતિ
૩
૪ થ િષદ અને સ્વાદિ
તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
222
૧૫ ૧૪ : અંક ૫ | અમદાવાદ: તા. ૧૫-૨૦૪૯ : [ક્રમાંક : ૧૬૧
विषय-दर्शन
૧ શ્રીસારવિરચિત પાર્શ્વનાથ સ્તોત્ર : પૂ મુ. સ. શ્રી. રમણિવિજયજી ; ટાઇટલ પાનું-૨ ૨ મુ. શ્રી. રંગવિજય વિરચિત શ્રીગેડીપાર્શ્વનાથ સ્તવન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: પૂ. મુ. ગ. શ્રી. જયંતવિજયજી
• પ્રા. હીરાલાલ ૨. કાર્પાયા
: ૫ મુ. મ. શ્રી. દર્શનવિજયજી
: ૭.
: B
: te
• શ્રી, માર્જની નાા : ૮૪
५ शब्दांक सम्बन्धी कतिपय सूचनायें
૬ કવિ શ્રી ભવચંદ વિરચિત શ્રીરાજનગર– કથાળસ્થિત શ્રીપ્રેયાંસજિનમંદિર–પ્રતિષ્ઠા –સ્તવન
७ वतिपय घबड़ और विवाहलोकी नई उपलब्धि
अशुद्धिका संशोधन
૮ ગુરુશિખરની પગથી પર નવી મદ
: પૂ. શ્ત્રા. મ. શ્રી. વિજયપદ્મસૂરિજી : ૮૫
: श्री अगरचंदजी नाहटा : ९३ ; &
: શ્રી. મૌનથાલ દી' ચેસી. : 24 ૐ ટાઇટલ પાનું—1
91
લવાજમ વાર્ષિક એ રૂપિયા આ અંકનું મૂલ્ય-ત્રણ આના
JAGARSURE GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. Ph.: (079) 25276252, 23276204-05
Fax : (079) 23276249
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીસારવિરચિત પાર્શ્વનાથ સ્તોત્ર સં. પૂજ્ય ઋનિમહારાજ શ્રી રમણિકવિજયજી
શ્રી પાર્શ્વનાથાય નમ: | પરતા પૂરણ પ્રમીયઈ, અરિગજણ અરિહંત ! સાચઉ સાહિમ તુ સહી, ભયભંજન ભગવત . ૧ ! વામાનશન વતીયઈ દઉલતિ ન9 દાતાર | ધડીથી કુંજર શરઈ, સેવકનઈ માધાર ! ૨ ! શ્રી કૃવધી પુરા), એકલામહલ અબીહ : ભાવઠિ ભયગજ ભજિવા, તું સાલે સીહ ! ૩ ા પાઈકમલ તુજ પ્રભુ મતાં, અધિક વધઇ આનંદ . હાદો માટે દેવતો, વંદઈ સુનનર વૃના ! ૪ .
પડી છે કિ તુ’ તુજ વદઈ નરના વૃના, કિ તું તારા સેવા સારઈ ઈશ્ન : કિ તુ તું અદ્ધિકો ઘઈ આણું, કિ તૂ તૂ' દુરિ ગમાડઈ ૮૪ પાપા કિ તુ તુ દિયઈ અપૂત્યાં પ્રતા, કિ તૂ તૂ’ સાધઈ સઘલા સુત ! કિ તુ તુ' આણુ ઈ મહીયહિ મેહ, કિ તુ તુ' નવલા વધારઈ નેહ દા કિ તૂ તૂ ૬૨ હ૨ઈ દાલિદ્ય, કિ તુ તુ' રાગ ગભાઈ ૨૬ : કિ તુ' [° સેવકનઈ સાધાર, દિ તૂ તૂ' અફવડિયા આધાર - Iછા કિ તૂ તૂ ભાજઇ ભાવહિં ભૂખ, કિ તુ તુ દાટ સક્ષલા દુઃખ . કિ તુ તુ પુરઈ આમ અનેક, કિ તૂ તૂ વાંઘાં લઈ વિવેક પ૮ કિ તું તઝ નમતાં નવનિધિ હેઇ, કિ તુ તુ આસ કરઈ સ કાઈ ! કિ તુ તુ' કુસલ કરઈ કલ્યાણ, કિ તું તું ઉઘતિ ઘઈ દીવાણુ પલા કિ તું તુજ મેરસ મા ભમ મન્ના, કિ તુઝ લાક કહઈ ધન્નાયા ! કિ તુ તુ' વાદ જેમ વરન્ન, કિ તૂ તૂ' આપઈ પરઘલ અને ૧૦ના કિ તું તું વાકાંનઈ કઈ રાઓ, ફિ તુ તુ સેગ્યાં હાઈ સિરપાઉં કિ તુ તું જેડઈ જોગ સંજોગ, કિ તૂ તૂ સરવ ગમાડઈ સેગ ૧ાા _કિ તૂ' તુ સમય 8 કચ્છ અગાલ, કિ તુ' તુ’ પિશુન કરઈ પઈ મીલ ! કિ તૂ તૂ" ચિત કરઈ ચકચૂર, કિ તૂ તૂ' વિઘન વિડાઈ દૃરિ ૧૨ા 'કિ તૂ તૂ આપઈ વિરલ વાણુ, કિ તુ તુઝ આછાએ અહિનાણુ , કિંતુ તુ સગલે હી સિરદાર, કિ તુ તુઝ કેાઈ ન લેપઈ કાર ૧a
( [ અનુસંધાન ટાઈટલુ પાના ત્રીજ ઉપર
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
वर्ष १४
अंक ५
www.kobatirth.org
॥ અર્જુમ્ ॥
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
शिंगभाईकी वाडी 40 થીાંટા રોક अमदावाद (गुजरात ) વિક્રમ સ, ૨૦૦૫ : વીરન. સ. ૨૪૭૫ : ઈ. સ. ૧૯૪૯ સાહુ વિષે ૨: મંગળવાર - ૧૫ મી ફેબ્રુઆરી
I
મુનિ શ્રીર ંગવિજયવિરચિત શ્રીગાડીપાર્શ્વનાથ—સ્તવન
સ-સ્વસ્થ પૂજ્ય મુનિમહારાજ શ્રી જયંતવિજયજી
વિઢયાર દેશમાં રાધનપુરની નજીકમાં મેારવાડ ગામમાં શ્રી ગાડીપાર્શ્વનાથની યાત્રાએ સંવત ૧૮૫૨માં એક સંધ ગયેલ, તેનું સ્તવન મુનિ શ્રી રંગવિજયજીએ બનાવેલુ અહીં આપવામાં આવે છે. આ રતવન પાટણમાં વાગાળ પાડાના ભેજક પંડિત શ્રી અમૃતલાલ મેાહનલાલના હસ્તલિખિત પુસ્તકાની સ’ચંદ્ગમાંથી મળ્યુ છે.
શ્રીગુરુ ચરણ-કમલ નમી રે, દૂર રહ્યા નવી વીસરે રે, સુખ
[ પાંચમી તપ પ્રેમે કરે। રે આત્મા-એદેશી ] ગાસુ' જગદ્ગુરુ રંગે લાલ; હોઇ સાહિખસંગે લાલ શ્રીગોડી પ્રભુ વદીયે ૨. ૧ જિનરાજે લાલ;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
·
ગ્
શ્રીગાડી પ્રભુ વદીયે રે, ત્રેવીસમા વાંમા ઉર સર હુંમદ્યા રે, અશ્વસેનકુલે દિનરાલાલ, શ્રીગોડી પ્રભુ વદીયે રે. સુદર સુરત તાહરી ૐ, જેવા પુનમ ચંદા ઢાલ; તાપ હરે ત્રિહું લેાકનાં ૨, તિનેે વિ ભાવસુ વા લાલ શ્રીગાડી પ્રભુ વદીયે ૨.૩ દરિસણ સુખસગી લાલ; આતિમ અનુભવર’ગી લાલ. શ્રીગાડી પ્રભુ વદીયે રે, ૪
શ્રીગુરુના ઉપદેશથી રે, સંઘ સહીત પ્રભુ લેટે શાલ; મઘવી શ્રી પ્રેમચંદજી, સુભ કર્મ વિ મટે લાલશ્રીગાડી પ્રભુ વદીયે ૨.
પ
શીતપગચ્છ મહારાજજી અે, પ્રભુ વિજયજિષ્ણું સૂરીરાયજી રે,
For Private And Personal Use Only
क्रमांक
१६१
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ.
[વર્ષ ૧૪ રૂદયાંમ બહુ રંગથી રે, સંઘનાં જતન કરાવે લાલ દેશ દેશના સંઘને રે, મોરવાડે લેઈ આવે લાલ.
શ્રીગેડી પ્રભુ વદીયે રે. ૬ પધરાવ્યા બહુ પ્રેમથી રે, વરખડીએ પ્રભુ પાસો લાલ, આસ ફલી સહુ સંઘની રે, પામ્યા પરમ ઉલાસે લાલ.
શ્રીગોડી પ્રભુ વંદીયે રે. ૭ સંવત અઢારસે બાવને રે, ચિત્ર વદી સુભ બીજે લાલ રવીવારે પ્રભુ પાસની રે, જાત્રા કરી મન રીઝે લાવ,
શ્રીગેડી પ્રભુ વરચે છે. ૮ જિન દરિસણું તાહરું , દૂરલબ છે જગમાંહિ લાલ તે મુઝ તુઝ કરુણ થકી રે, લહી પામ્યો ઉછાહી લલા.
શ્રીગોડી પ્રભુ વંચે ૨. ૯ ઈણ પરે જે જિનરાજની રે, ભક્તિ કરે સુચી ભાવે લાલ; રંગવિજય જિન ધ્યાનથી રે, અવિચલ પદ ભવી પાવે લાલ.
શ્રીગોડી પ્રભુ વંદીયે રે. ૧૦
છે ઇતિ શ્રી ગોકી સ્તવન સંવત ૧૮૫૪ વર્ષે શ્રાવણ સુદિ ૧૩ દિને લખેલું તે પરથી આ સ્તવન જિનગુણ નાયક (ભેજક) મેહનવ ગિરધરલાલ પાસે લખાવી અહીં આપ્યું છે.
[ સ્વર્ગસ્થ પૂ જયંતવિજયજી મહારાજે સંપાદિત કરેલ કેટલીક સ્તવન વગેરે અમારી પાસે છે તેમાંથી સમયે સમયે એકાદ કૃતિ આપતાં રહીશું. તંત્રી.]
ભાસ’ તરીકે નિર્દેશાયલી કવિઓ
(લે. છે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) જૈન સાહિત્ય જેમ વિષયોની વિવિધતા માટે સુવિખ્યાત છે તેમ એ જે ભાષાઓમાં ગુંથાયેલું છે તેની પણ વિવિધતા માટે સુપ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષામાં રચાયેલા સાહિત્યના સર્જન, સંવર્ધન અને સંરક્ષણમાં જેનોને ફાળે જેવો તેવો નથી. બધે જ આતની કૃતિઓ તે પ્રાયઃ જેની જ છે. વિશેષમાં “ફાગુ' તરીકે નિરસાયેલી કૃતિ
૧ જેન સત્ય પ્રકાશ નામના માસિક (વ. ૧૧, અં. ૬)માં મા૫ણું “કાગ ” કાવ્યો નામનો મારો લેખ પ્રસિદ્ધ થયે. એને અનુલક્ષીને લખાયેલા પાંચ લેખો આ માસિકમાં છપાયા છે. જુઓ વ. ૧૧, અં. ૭; વ. ૧૧, અં. ૮-૯; વ. ૧૧, એ. ૧૦-૧૧; ૧. ૧૧, અં. ૧૨; તેમજ વ. ૧૨, અં. ૫-૬.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫] “ભાસ' તરીકે નિર્દેશાયલી કૃતિઓ [૭૫ એમની પણ ઘણી ખરી જેનોને હાથે રચાયેલી છે. જેનોએ ૨વિવાહલઉ, શોક, *સંવાદ, પચચરી, કહેરી, વેલિ, ઇત્યાદિ રૂપે ઓળખતી કૃતિઓ પણ રચી છે. અહીં છે જે જૈન કૃતિઓને “ભાસ' તરીકે નિદેશ જેવાય છે તેવી કેટલીક કૃતિઓ નેધું છું અને એની પૂરવણીનું કાર્ય આ વિષયના રસિક નિષ્ણાતોને માટે રહેવા દઉં છું, કેમકે મારી પાસે અત્યારે થ્રેષ્ઠ સમય અને સાધન નથી,
“ફાગુ' વગેરે જાતની કૃતિઓની નધિ તૈયાર કરવા માંડી એ સમયે મને ભાસ” તરીકે નિર્દેશાયેલી કૃતિઓ નેધિવાનું મન તે થયું હતું, પરંતુ એ દિશામાં આજે હું જે પ્રયાણ કરું છું તે “ જેન સત્ય પ્રકાશ” (વ. ૧૩, અં. ૭-૮)માં વિજય તીન્દ્રસરિજીના લેખને વિશેષતઃ આભારી છે. એમણે આ લેખમાં આઠ ભાસની નીચે મુજબ નધિ લીધી છે
(૧) ચન્દ્રબાહજિનભાસ
પત્ર ૫ (૪) ચોવીસ તીર્થંકરભાસ
૭, કર્તા સેવક, લેખક શાહ સુપલ (૩) ચાવાકુમારભાસ , ૨૮, લિપિકાલ (1) વિ. સં. ૧૬૫૫
કર્તા (3) વિમલપ્રભસૂરિના શિષ્ય. (૪) ધન્યવિલાસમાસ એ ૨૨, કર્તા શાહજી કલ્યાણુ, વિ. સં.
- ૧૬૮૫, સચિત્ર. (૫) ભવિય કુટુંબ ભાસ રાસ , ૪, લિપિકાળ વિ. સં. ૧૭૮૩. (૬) મૃગાવતીભાસ (૭) લલિતગિભાસ (૮) સુદર્શનભાસ
, ૨, કર્તા સેવક. ૨ . સ. પ્ર. (વ. ૧૧, અં. ૧૦-૧૧)માં મારો “વિવાહલ' સાહિત્યનું રેખાદર્શન નામને લેખ છપાયો છે. આના અનુસંધાનમાં એક લેખ લખાયો છે. જુઓ વ ૧૨, એ. ૧.
a “ શલોનો સંચય' નામને મારે લેખ જૈ. સપ્ર. (૧, ૧૧, સં. ૧૨) માં છપાયો છે. ત્યારબાદ આને અંગે ચાર લેખે લખાયા છે. જુઓ વ. ૧૨, અં. ૭; વ. ૧૨, અં. હ; વ. ૧૨, અં. ૧૨; તેમજ વ. ૧૩, અં. ૨.
૪ બે જૈન કવિઝા “સંવાદ' સંજ્ઞક રચના” નામને લેખ જે. સ. પ્ર. (વ. ૧૨, અં. ૧)માં છપાય છે.
૫ ચચરી (ચચરિકા) નામને મારા લેખ જે. સ. પ્ર.(વ. ૧૨, અં. ૫-૬)માં છપાય છે.
૬. બે “હેરી' કાવ્યો જૈ. સ. પ્ર. (વ. ૧૧, અં. ૬)માં છપાયો છે.
૭ “વેલિ અને વેલ” એ નામના લેખમાં મેં આ નામે ઓળખાવાતી કૃતિઓની સામાન્ય રૂપરેખા આલેખી છે. આ લેખ “રેન ધર્મ પ્રકાશ ”માં ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ નામની કૃતિની પાંચમી અનુક્રમણિકામાં ઉપર્યુક્ત આઠમાંથી એકૃત ધાયેલી જણાતી નથી. જો આ કૃતિ પૈકી થાવસ્થાકુમારભાસના કર્તા વિ. મેં ૧૫૦૧થી ૧પ૩૪ સુધીમાં વિવિધ કૃતિઓ રચનારા કવિ શ્રાવક દેપાલ (દેપા) હોય તો એ એક કુત અહીં નોંધાયેલો ગણાય. જે. સા. સં. ઈ. (૫. પર૩)માં આ કૃતિને થૂલભદ્ર કક્કાવાળી, ધૂલિભદ્રકાન, હરિયાળી અને સ્નાત્રપૂજા જેવી નાની કૃતિ ગણું છે.
જન ગુજર કવિઓ (ભા. ૩, મું. ૨)માં પદ્યકૃતિઓની અનુક્રમણિકામાં નીચે મુજબના ભાસની નધિ છે –
(૧) આદિનાય-ભાસ જે. ગૂ, ક (ભા. ૭, નં. ૧, પૃ. ૫૧૩) (૨) કાલરિભાસ એજન (ભા. ૩, ખં. ૧, પૃ. ૪૫૯) (૩) ચોવીસ જિન-ભાસ એજન (ભા. ૩, નં. ૨, ૧૧૨૬૭) (૪) રતનશી ઋષિ-શાસ એજન (ભા. ૭, નં. ૨, પૃ. ૧૫૨૦) (૫) શત્રુજય-ભાસ
એજન (ભા. ૩, ખં ૧, પૃ. ૪૯૩) આમાંની બીજી અને ચોથી એ બે કૃતિને ઐતિહાસિક કૃતિ' તરીકે ઓળખાવાઈ છે. “જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૩, અં. ૧૧)માં “આયણ-ભાસ' છપાયેલ છે.
આમ મેં જે અહીં કેટલીક કૃતિઓ ભાસ તરીકે નિદેશાલી નેધી છે એની હવે હું આછી રૂપરેખા આલેખું છું—
(૧) આદિનાથ-ભાસ પ્રાચીન તીથમાળા સંગ્રહ (ભા. ૧, પૃ. ૧૬૬-૮)માં આ કૃતિ પ્રસિદ્ધ થયેલી છે. એનો પ્રારંભિક ભાગ નીચે મુજબ છે –
સરસતિ સરસતિ દિઉ વયણું
ગાઈસિ ગિરૂઆ ગુણ “ગુજિ' તણું'' આમાં “સનુંજયના સાત ઉદ્ધારનું વર્ણન છે. કર્મસિંહે (કસ્મશાહ) સાતમો ઉદ્ધાર કરાવ્યાને અહીં ઉલ્લેખ છે. કર્મસિંહ વિ સં. ૧૫૮૭ના વૈશાખ વદ પાંચમે પ્રતિષ્ઠા કરાવી એમ જે અહીં કહ્યું છે એ ઉપરથી આ કૃ એ સાલ પૂર્વેની નથી એમ અનુમાન થઈ શકે છે. સાતમા ઉદ્ધારને અંગે આ કૃતિના કર્તા લાવણ્યસમયે જે બહુ લાંબી પ્રશસ્તિ સંસ્કૃતમાં રચી છે તે સિદ્ધાચળ ઉપર સૌથી મોટા અને મુખ્ય મંદિરના પૂર્વ ધારના એક થાંભલા ઉપર વિદ્યમાન છે(જુઓ પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ભા. ૧, સંક્ષિપ્ત સારનું પૃ.૪૩).
આ સમગ્ર ભાસ હું જોઈ ગયા, પણ એમાં કોઈ સ્થળે “ભાસ' શબ્દ લાવયસમયે વાપર્યો નથી. તો પછી આને શા આધારે “ભાસ' તરીકે ઓળખાવાયેલ છે એ પ્રશ્ન ઉદ્દભવે છે.
(૨) આલોયણ-ભાસ આ આદીશ્વર વિનંતિના તેમજ આદિનાથ-ભાસના ક્ત મુનિ લાવણ્યસમયની કતિ છે. એ એમણે “ક્લલ તાલુકામાં આવેલા “વાજ' ગામમાં વિ. સં.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫] “ભાસ' તરીકે નિશાચલી કૃતિઓ [ ૭૭ ૧૫૬૨માં રચી છે. આ કૃતિમાં તો ડર્તાએ એને કોઈ સ્થળે “ભાસ' તરીકે ઓળખાવેલ નથી, પરન્તુ નું આવું એક નામ મળે છે. આમાં રસીમધુર સ્વામીને ઉદ્દેશીને આલેચના (૫. આલેયર)ને અંગે વિજ્ઞપ્તિ કરાઈ છે. આ ઉપર આની સીંમધર-વિનતિ, સીમંધર-વિનતિ-સ્તવન, સીમંધર સ્વાધ્યાય, આલે પણ, આલેય-વિનતિ, આયણવિનંતિ અને આવ-રશીમવર- સ્તવન એમ વિવિધ નામો યોજાયાં હેય એમ લાગે છે. જે. ગૂ. ક. (ભા. ૧ પૃ. ૭૩) માં આલેયણ-વિનતિ' નામથી આ કૃતિ નધિાઈ છે. આ કૃતિમાં ૪૭થી માંડીને ૫૬ સુધીની ગાથાઓ છે એમ જુદી જુદી હાથીએ જોતાં જણાય છે. માં આઠ પ્રકારના ચંદરવાનો ઉલ્લેખ છે.
| (૩) કાલકસૂરિ-ભાસ પીંપલ' ગચ્છના ગુણરત્નસૂરિના શિષ્ય આપ્યું મેરાની આ કૃતિ છે. એમણે આમાં કાલકસૂરિ (કાલકાચાર્ય)ના વૃત્તાન્ત આપે છે. આની રચના વિ. સં. ૧૫૫૩ની આસપાસમાં થઈ છે, કેમકે ગુણરત્નસૂરિનો વિ. સં. ૧૫૧૩નો પ્રતિમાલેખ મળે છે. આ કૃતિની શરૂઆતની પંક્તિ નીચે મુજબ છે –
“અંબિકા પય પ્રણમેસો, કાલિકકવિત કરસો “ધારાવાસ' નવર નિરૂપમ, તીકં પુર કણ દીની ઉપમ ” આ આણંદમેરુએ કલ્પસૂત્રવ્યાખ્યાન રચ્યું છે.
(૪) ચન્દ્રબાહુજિન-ભાસ વિજયયતીન્દ્રસૂરિજીએ આની નધિ લીધી છે. એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે આ ભાસની તેમજ અન્ય સાત ભાસની હાથપોથી “થરા૫૬’ ગ૭ના જ્ઞાનભંડારમાં છે. “ચન્દ્રબાહુજિન-ભા' એ નામ વિચારતાં એમ ભાસે છે કે એમાં ચન્દ્રબાહુ નામના તીર્થકર વિષે હકીકત હશે. જે એમ જ હોય તો આ નામના તીર્થંકર તે “વીસ વિરહમાણુ જનેશ્વર” પૈકી એક છે. આ ભાસ કોઈ સ્થળે પ્રકાશિત થયેલ હોય તે તેની મને ખબર નથી.
(૫) ચેવિસ જિન-ભાસ આ કૃતિનું નામ જ કહી આપે છે કે એમાં ચોવીસ તીર્થંકરોને-બહષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચોવીસ જિનેશ્વરને લગતી હકીક્ત હોવી જોઈએ, અને વસ્તુસ્થિતિ પણ એમ જ છે એમ એને શરૂઆતને તેમજ અંત ભાગ જે જે. ગૂ. ક. (ભા. ૩. ખૂ. ૨, ૫, ૧૧ર૬-૭) માં અપાયેલ છે તે જોતાં જણાય છે. શરૂઆતની પંક્તિ નીચે મુજબ છે –
તું મુઝ સાહિબ હે તુઝ બંદા, અપર પરંપર પરમાનંદા,
હે નિતિ મોહમને ભવફંદા, ભવિજનમન કરવા દે છે” * ૮. આ કૃતિ હમણાં જ જે. સ. પ્ર. (વ. ૧૩, અં. ૧)માં પ્રસિદ્ધ થઈ છે. એમાં એને સાર, ક્ષેપક ગાથાઓ અને કઠિન શબ્દો અપાયા છે. બે ક્ષેપક માથામાં સાત પ્રકારનાં મળણુની વિગત છે.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૮ ]
www.kobatirth.org
ટી જૈન સત્ય પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષ ૧૪
અંતિમ પંક્તિ નીચે પ્રમાણે છે:--
“ વિનયશીલ કહે સકલ સંધનૈ, વીર્ જિષ્ણુદે સહાઈ રે” અહી તેમજ ઋષભદત્રને અંગેની પહેલી ઢાલમાં વિનયશીલ નામ છે. વિ. સં. ૧૭૦૧માં આ મુનિ વિદ્યમાન હતા એમણે ૪૫ કડીનું સહસ્ત્રફણા પાત્રિનસ્તવન રચ્યું છે. એમાં એમણે પોતાને ગુણશીલના શિષ્ય તરીકે ઓળખાવ્યા છે. ચેાવીસ જિન-ભાસની એક હાયપાથી વિ. સ. ૧૯૫૮થી ૧૯૬૨ના ગાળામાં લખાઈ છે. આ કૃતિ પ્રસિદ્ધ થઇ હેાય એમ જતું નથી. (૬) ચાવીસ તીર્થંકર-ભાષ
થ્થાના અને ઉપયુ ક્ત પાંચમી કૃતિના વિષય એક જ છે, પશુ આના કર્તાનું નામ સેવક છે. મ’ચલ-વિધિ મચ્છના ગુરુનિધાનસૂરિના શિષ્યનું નામ સેવક છે. એમણે વિ. સ. ૧૫૯૦માં આદિનાથદેવરાસ-ધવલ અને એ અરસામાં ઋષભદેવ વાહલુધવલભધ રચેલ છે. સીમંધરસ્વામિશાભાતરંગ અને આભાર વિવાહલઉ પશુ એમની કૃતિ છે.
(૭) થાચ્ચા કુમાર--ભાર
વિજયયતીન્દ્રસૂરિજીએ જે ભાસેાની નોંધ લીધી છે તેમાં આ સૌથી મેાટી કૃતિ છે. એમાં થાયચ્ચા (સ્થાપત્યા) ના પુત્રના અધિકાર છે. આ ચાવચ્ચાકુમાર સબંધી કેટલીક હકીકત નાયાધમ્મકહા (સુય. ૩, અ. ૫)માં અપાઈ છે. થાવસ્ચાકુમારભાસ વિ. સં. ૧૬૫૫ કરતાં : અર્વાચીન નથી. વિમલપ્રભસૂરિના શિષ્ય આ કૃતિ રસી છે કે લખી છે તે જાણવુ' બાકી રહે છે
(૮) ધન્યવિલાસ-ભાસ
શાહજી લ્યાણે વિ. સં. ૧૬૮૫માં રચેલી આ કૃતિ પણ ઉપલી કૃતિના જેવી લગભગ મેાટી છે. એમાં ધૂન્ય' તે! અધિકાર હશે. અને એ ધન્ય તે શાલિભદ્રના અનેવી થતા હશે એમ નામ વિચારતાં પુરે છે. ચેાક્કસ હકીકત માટે તે સાવી જોઈએ.
આ કૃતિ તા
જૈ. ગૂ. ૪. (ભા. ૩, ખં. ૧, પૃ. ૧૦૨૭માં વિ. સં. ૧૬૮૫માં અન્યવિલાસરાસતા ઉલ્લેખ છે એટલુ જ નાં પશુ એની અ ંતિમ પંક્તિ જોતાં ધન્યવિલાસભાય તે જ ધન્યવિલાસરાય તેા નહિ હેાય એવા (૯) વિયટ્ટ બમાસરામ
કલ્યાણે રચેલા અપાઇ છે. આ પ્રશ્ન પુરે છે.
આ નામમાં ભાસ' અને રાસ' એમ બને શબ્દો છે તે શું
ભાસ' પણુ છે
અને રાસ' પણ છે કે કેવળ ‘રાસ' છે? વિ. સં. ૧૭૮૭૪ તાં આ કૃતિ અર્વાચીન નથી. (૧૦) મૃગાવતી–ભાસ
For Private And Personal Use Only
આ એક નાનકડી કૃતિ છે. એમાં મૃગાવતીને અધિકાર છે. ચ'ના (ચંદનબાળા)તી શિષ્યા મૃગાવતી વિષે આવસ્મયસુષુિ (ભા ૧, પત્ર ૮૭–૯૧ ) માં ગુણુચન્દ્રસૂરિષ્કૃત મહાવીરચરિય(પત્ર ૨૭૫; ગા. ૭-૧૮) માં તેમજ ત્રિષશિલાકાપુરુષચરિત્ર (૫વ ૧૦, સગ ૮, શ્લા. ૩૩૧- ૯૪૯) માં અધિષ્ટા આવે છે. શું આ મૃગાયતી અહી અભિપ્રેત છે !
હું એમનું વૃત્તાન્ત આવસયાજી (ભા. ૧, પત્ર ૩૧૮-૩૨ )માં ઈં
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાસ” તરીકે નિશાયલી કૃતિઓ [ ૭૯
(૧૧) રતનસીઋષિ-ભાસ આ એતિહાસિક કૃતિની પ્રારંભિક પંકિત નીચે પ્રમાણે છે –
“ શ્રીમીસર જિન નમી, પ્રણમી શ્રી ગુરુરાય
ગુણ રતનસી માઈય, મતિ દઉ સરસતિ માય.” આમ અહીં સૂચવાયા મુજક આમાં રતનસી ઋષિના ગુણગાન છે. એના નું નામ ગોધ (ગોવર્ધન) અપાયું છે. જુઓ જે. ગૂ. ક. (ભા. ૧, નં. ૨, પૃ. ૧૫ર). આમાં એકંદર ૬૮ ગાથા છે અને એ વિક્રમની અઢારમી સદીની કૃતિ છે.
(૧૨) લલિતાન-ભાસ આ એક નાની સરખી કૃતિ છે. પાર્શ્વનાથના એક ભવમાં એમનું નામ “લલિતાંકુમાર ' હતું અને એમને સજજન નામને અનુચર હતો. આ લલિતકુમારને અંગે વિ. સં. ૧૭૬૧માં દાનવિજયે લલિતાગ-રાસ રચ્યો છે તેમ શું આ માસમાં પણ આ જ લલિતકુમારને અધિકાર છે?
(૧૩) ગુંજ-ભાસ જે. ગુ. ક (ભા. ૭, નં. ૧, પૃ. ૪૮૩)માં આની પહેલી અને અગિયારમી કડી અપાઈ છે. ૧૧મી કડીમાં આના કર્તાનું નામ શાન્તિસૂરિ જોવાય છે. આની એક હાથજેથી વિ. સં. ૧૫૩૫માં લખાયેલી છે. આ તેમ જ આ વર્ષમાં લખાયેલી બીજી પણ કેટલીક કૃતિઓ “જૈન યુગ” (પુ. , પૃ. ૪૭૩-૭)માં “સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો” એ નામથી પ્રસિદ્ધ કરાઈ છે. આજે આ “ જેન યુગ” મળવું મુશ્કેલ છે તે આ પ્રાચીન કાવ્યો ફરીથી છપાવવા ઘટે. શત્રુંજય-ભાસમાં “શત્રુંજય ગિરિને
(૧૪) સુદર્શન-ભાસ આ નાનકડી કૃતિના કર્તાનું નામ સેવક છે. ચાવીસ તીર્થંકર-ભાસના સ્તનું પણ આ જ નામ છે. વળી ગુણનિધાનસૂરિના શિષ્યનું પણ આ જ નામ છે. તો શું આ ત્રણે એક છે? સુદર્શન શ્રેણીની વાત આ કૃતિમાં આવતી હશે એમ આ કૃતિનું નામ જોતા ભાસે છે.
આ પ્રમાણે પવમાં રચાયેલ ચૌદ “ભાસ 'ના વિહંગાવલોક્ન રૂપે આ લેખ લખતા મને નીચે મુજબ પ્રશ્નો પુર્યા છે –
(૧) અમુક પઘાત્મક કૃતિને “ભાસ' કહેવાનું કઈ ખાસ કારણ છે? અને હોય તે એ શું છે?
(૨) ભાસની એકંદર સંખ્યા કેટલી છે? (૩) “ભાસ' તરીકે ઓળખાવાતી કઈ કઈ કૃતિ કયાં અને ક્યારે છપાઈ ! (૪)• પ્રાચીનમાં પ્રાચીન “ભાસ’ તરીકેની કૃતિ કઈ? (૫) વિદમની સોળમી સદી પહેલાં રાઈ ભાસ રચાયેલ છે?
(૬) કોઈ અજેન કવિ “ભાસ” તરીકે ઓળખાવાય એવી કૃતિ રચી છે અને હોય તો તે કઈ છે અને એ કેટલી પ્રાચીન છે?
ગોપીપુરા, સુરત. તા. ૧૬-૮-૪૮
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનેિષદ્ અને સ્યાદ્વાદ
સં——પૂય મુનિમહારાજ શ્રીgનવિજયજી ( ત્રિપુટી )
જગતમાં અનેક પ્રકારની વસ્તુ છે અને પ્રત્યેક વસ્તુ અનેકવિધ કાર્યાં સાથે નિયુક્ત હોય છે. તે વસ્તુને ક્યારે ક્યા કા મટે ઉપયાગ કરાશે તે કંઈ કહી શકાય નહીં', પશુ તે પા–વસ્તુની જ્યારે જેટલી અંશ પૂરતી ઉપયેનિતા દેખાય છે ત્યારે તેટલા અંશ પૂરતી તેની મદદ લેવાય છે. અર્થાત્ એક પદાર્થોમાં અનેક ગુણધમેર્યાં હોવા છતાં હરરાઈ એક શક્તિમની મુખ્યતા અને બીજા શક્તિવની ગૌષ્ણુતા વીકારાય છે. પશુ અત્યંત વિશેષ લક્ષ્ય ખેંચે એવી ખામત તા એ જ છે કે એક જ વસ્તુમાં એક જ સાથે એ વિરાખી ગુણા પણ રહી શકે છે, જે ગુણાનિરપેક્ષપણે સ્વતંત્ર છે—અવ્યકત છે, પણ નિમિત્ત મળવા માત્રથી એક મુખ્ય બને છે અને એક ગૌણ રહે છે.
માની લ્યે! કે ચંદ્ર એ પ્રકાશી પદાથ છે, હવે કાઇ પ્રશ્ન કરે કે આ ચંદ્રના પ્રકાશ કુવા છે? આ વખતે જો પૂર્ણિમાનો મધ્યરાત્રિ હોય .તા ઉત્તર મળશે કે જતને આપ્ લાજનક છે અને અષ્ટમીને દિવસ હશે તેા ઉત્તર મળશે કે ધૂસર-ફ્રિક્કો છે.
આ પ્રશ્ન વખતે જો સૂર્યના પ્રકાશ હશે તો ઉત્તર મળશે કે ચંદ્રના પ્રકાશ નિસ્તેજ છે અને તારાગણના પ્રકાશ્ન તુરો તેા ઉત્તર મળશે કે તારાપતિ નામને શેરભાવે તેવા છે. આ દરેક પ્રસ ંગે ચંદ્રના પ્રકાશ તે તેના તે જ છે, પશુ નિમિત્ત માત્રથી આપણુને આ તા, ફીકાશ, નિસ્તેજતા અને સુંદરતાના ખ્યાલ કરાવે છે.
આ જ પ્રમાણે દરેક પદાર્થો અનેકવિધ સહકારી ધર્માંની ખાણુરૂપ છે તેમ જ અનેક વિરાધી ધર્માનું પશુ મબિંદુ છે.
આ અપેક્ષાજન્ય ધમેતિ કેન્દ્રિત કરનાર તાત્ત્વિક વિજ્ઞાનનું નામ અપેક્ષાવાદ, અનેકાંત કે સ્યાદ્વાદ છે.
સ્યાદાદની ઋવિકલતામાં સાત નય, સપ્તભંગી, ચારી નિક્ષેષ અને એ પ્રમાણુના સમાવેશ થાય છે.
સ્યાદ્વાદ એ ઢયાતી ધરાવનાર દરેક પદાર્થોને ભપેક્ષાના બળે આવનાશી પણ સ્થાપી શકે છે તેમ નહીવત્ જેવી સ્થિતિમાં પશુ લાવી મૂકે છે.
મુખ્ય પદાર્થોંધ ‘ છે, છે અને છે' કહેવુ જેટલું' સુલભ છે અેટલુ’ જ ‘નથી, નથી તે નથી' એમ કહેવું એ તુ પૂર્વાપરતી વિવક્ષઃવી સ્યાદ્ાદના વિઘ્ન નમાં સહેલું છે એટલે સ્યાદ્વાદ સામસામી ફ્લામાં રહેલ · અસ્તિ' નાતિ' છે. નવા જેત્ર પ્રચંડ વિરોધી તત્ત્વને પણુ નય સપ્તભ'ગીથી યુક્તિપુરઃસર એક ત્રત કરી શકાય. આ વાતમાં કેટલું સત્ય છે તે તારવવું હોય તે આપણે હરકાઈ વસ્તુના વિચાર કરી શકીશું. પ્રત્યેક વસ્તુ એકવાર એક સ્વરૂપમાં દેખાય છે અને કાલાંતરે કંઇક વિકૃતણે પણ તે જ રૂપમાં
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાક ૫ |
ઉપનિષદ્ અને સ્યાદ્વાદ
[ ૮૧
દેખાય છે. આપણે પણ તે વસ્તુને પરિચિત તરીકે એળખીએ છીએ અને જેટલા શે વિકાર થયા છે તેટલા પૂરતા તેના ફેરફાર પણ સ્વીકારી છીએ. જેમ કે એક વ્યક્તિને આપણે પંદર વર્ષો પહેલાં જોઈ શ્રુતી અને પાછી અત્યારે જોઇએ છીએ. જો કે તેનાં ઉંચાઇ, શરીર અને વર્ણ વગેરેમાં ઘણો તફાવત છે છતાં તે અમુક છે અેમ તેને ડી શકીએ છીએ. ખીજી રીતે તે વ્યક્તિ મનુષ્યપણું છે અને મનુષ્યવ્યતિરિક્તપણે નથી એમ પણ એક સાથે એકીસાથે છે' નથી' ના શબ્વસક્રેતા કહી શક્રીએ છીએ. અથવા માની લ્યે કે એક હીની મટકી છે. એક ભાઇ હાથમાં તેનું હી લખું તે પૂછે કે શ્માને દુધ કહેવાય ? તા ઉત્તર ાપનાર તેના પરપરાગત અવિનાશી તત્ત્વને મુખ્ય રાખી હી શકશે કે તે સંસ્કારિત દ્વાપુ છે,' 'તે વિકૃત દૂધ છે.' અને બીજો મનુષ્ય, તેમાંના અણુ પરાવર્તનના—દશ્યમાન અણુસંધના–જ વિચાર કરીને કહેશે કે તેમાં ધાસ નથી,’ દૂધ નથી,' ‘તે દહી છે.' વસ્તુતઃ આ બન્ને ઉત્તરે માં એકવાયાતા છે એમ સ્વાાદ વિજ્ઞાન સિદ્ધ કરે છે.
છ
કલ્પના કરી કે વિક્રમની નવમી શતાબ્દિ છે. બુદ્ધિના વૈભવથી શૈવદા નિાને નાખનાર, બ્રહ્મચર્યની મૂર્તિરૂપે પ્રસિદ્ધિ મેળવનાર, રાજાના દેડઠારા રાજવી ભેગ ભાગવનાર –કામ વાસના તૃપ્ત કરનાર, કામસૂત્રની વ્યાખ્યાથી મંડનિમમ સરસ્વતીને જીતનાર, ભટ્ટ પાદને નમાવનાર અને જયગવથી મલકાતા ૩૨ વર્ષના શકરાચાય પડિત સભા સમક્ષ કાશ્મીરના વિદ્યાપીઠ પર પગ મૂકવાને તૈયાર થયા છે.
બ્રહ્માણી રાજરમણી વિશ્વાસી શંકરાચાય અને પવિત્ર માની માારે ભણે છે રાજવ–દેહ વડે રાજાના અંતઃપુરમાં આસક્ત થયેલ શ`કરાચાય, તે શરીર ખીજું હતું; તે શંકરાચાય ન હતેા ' એમ ભરી સભામાં જાહેર કરે છે; પેાતાની પવિત્રતાના જોરશારથી પેકાર કરે છે. પેાતે આ સ્થાનને સર્વથા યેાગ્ય હાવાનેા દાવા કરે છે. આ રીતે કાકડું ગૂંચવાયુ છે. પણ રાજાના શરીરમાં વસી રહેલ એ કાચાને ભ્રૂ'કરાચાર્ય હી શકાય નહીં? ના ઉત્તર કા' અને ‘ના' એમ છે. સ્વરૂપમાં આવશે. આ દ્વૈત સ્વરૂપને અનેકાંતવાદ સત્ય તરીકે ઓળખાવે છે. આ સ્યાદ્વાદ ધર્મની માન્યતા સન્યાપક છે તે। પણ કેટલાંક સ્થાનમાં તેને વિરાવ કરવાના પ્રયાસ થયા છે; જો કે આ પ્રયાસ સફળ નથી પશુ સ્વાદ્દાદની વ્યાપકતાને જ વ્યક્ત કરે છે, તેા પણ આપણે તે સંબંધે જરા વિચાર કરીએ.
નેપનિષદ્ વગેરે દશ ઉપનિષદ્ પ્રાચીન આય ગ્રંથાની વિભૂતિષે મનાય છે. સ્યાદ્વાર્ફ પ્રત્યેનું સૂત્ર પ્રથમ આ પ્રથામાં નજરે પડે છે અને ત્યારપછી તે જ શબ્દસમૂહ પર વ્યાસજી તથા ભાષ્યકારાએ નાની મેટી દીવાલ ખડી કરી છે. વ્યાસસૂત્ર, બ્રહ્મસૂત્ર શકિર ભાષ્યમાં રયાદ્વાદ માટે જે નિષ્ફળ પ્રયાસ કર્યા છે તે જગજાહેર છે અને તે ઉલ્લેખ માટે કાઈ સાક્ષર શકરાચાર્યજીની અનભિન્નતાને જ સ્વીકાર કરી શાંતિ
* ખરી વાત તે! એ હશે કે આ ખાતમાં કેટલાક પડિતાએ વાંધા લીધે। હરશે, જ્યારે શકરાચાય છના પક્ષકારાએ એ બાબતમાં યુક્તિપૂર્વક બચાવ કર્યો હશે. અસ્તુ ! એ પ્રસંગ ગમે તેમ હાય પણ કેટલું તે! યાદ રાખવુ` કે આમ હાઇ દેહમાં, જિલ્લામાં, દેશમાં, લેાકમાં ૐ સ્થાનમાં ભૂલ કરે તે સથા ભૂલરૂપે છે, પણ નિય ખાળિયુ કઇ ભૂલ કરે તે તે ભૂલપે નથી,
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ પકડે છે. પરંતુ એ વિચારસરણીનું મૂળ ક્યાં છે?—આટલી જ્યારે જિજ્ઞાસા થાય છે ત્યારે શંકરાચાર્યને નિર્દોષ માનવા માટે આપણી બુદ્ધિને પ્રથમ ઉપનિષદો સન્મુખ જ લંબાવવી પડે છે અને એ જોયા પછી એમ કહી શકાય છે કે ઉપનિષદ્દની કારિકાએ સ્યાદ્વાદના વિરોધમાં ચળવળ ચલાવી જ્યારે શંકરાચાર્ય વગેરેએ તેને પડો પાડે.
સૂત્રકૃત, સુતક ૨, અ.૫, તથા ઉત્તરાધ્યયન સત્રમાં અસ્તિનું સ્વરૂપ સૂચવ્યું છે. અરિત, નાસ્તિ એ સપ્તભંગીના અંગો છે. ૧ અસ્તિ. ૨ નાસ્તિ. ૩ અસ્તિનાસ્તિ. ૪ અવ્યકતવ્ય, ૫ અસ્તિવિક્તવ્ય ૬ નાસ્તિવિકતવ્ય. ૭ અસ્તિનાસ્તિ અવક્તવ૫. એ સાતે ભાંગા દરેક વસ્તુમાં યથાર્થ ઘટી શકે છે. એ જ અસ્તિનાસ્તિના તપાઠને બેટે હરાવવા માટે માંડકોપનિષદ્દ, મૈપાદકારિકા પ્રકરણ ચેથામાં કહ્યું છે કે –
स्वतो वा परतो वापि न किंचिद् वस्तु जायते ।
सदसत् सदसत् वापि न किंचिद् वस्तु जायते ॥ २२॥ અર્થ–વસ્તુ પોતાનાથી, પરથા કે ઉભયથી ઉત્પન્ન થતી નથી, તેમ સત અસત કે સદસત પણ ઉત્પન્ન થતું નથી.
अस्ति नास्त्यस्तिनास्तीति नास्ति नास्तीति वा पुनः ।
चलस्थिरो भयाभावैरावृणोत्येव बालिशः ॥ ८३ ॥ ભાષ્યાર્થ–-પંડિતોને પણ અસ્તિ નાસ્તિ વગેરે સૂક્ષ્મ વિષયોની જાળ ગૂચવે છે. એટલે આ શબ્દ દ્વારા તેઓ પણ ગોથા ખાય છે. તે પછી ધૂલ બુદ્ધિવાળાની વાત જ ન કરવી? કોઈ કહે છે આત્મા છે.
કોઈ કહે છે કે આત્મા નથી. સદસવાદી દિગ્યાસે કહે છે આત્મા ડારિત નત્તિ અર્ધ વૈનાશિક છે, અને શુન્યવાદીઓ માને છે કે આત્મા નારિત નાસિત સદંતર નથી જ, આ ચારે પ્રકારમાં ચળ, સ્થિર, ઉભય અને અભાવ સ્વરૂપની મુખ્યતા છે. આ દરેક સદસદ્દવાદીઓ પરમાર્થને જાણી શકતા નથી. માટે તેટલા મૂર્ણ છે. આ બન્ને ગાથાઓથી એ સ્પષ્ટ કહ્યું છે કે એક જ વસ્તુમાં બે વિરોધી ગુણનું અસ્તિત્વ સ્વીકારવું એ નરી મૂર્ખતા છે. પણ માટલું બોલીને આનંદ માનવો એ જ આ માથાનું ફળ છે. કેમકે અન્યનું શું કહેવું છે એ બરાબર સમજ્યા સિવાય પિતે ઘડી રાખેલ કલ્પનાને સાચી માની સામાને જૂઠો કહે એ જેટલું શોચનીય છે તેટલું જ હાસ્યાપદ છે. જુઓ કારિકામાં કહ્યું છે કે-વસ્તુ પિતાનાથી કે પરથી ઉત ન થતી નથી. આનો અર્થ શું ? પ્રકાશનું જ્ઞાન જેમ પ્રકાશથી થાય છે તેમ અંધકારથી પણ થાય છે. જે જગતમાં અંધારા જેવી કઈ વસ્તુ ન હેત તે પ્રકાશ જેવી વસ્તુ હેત કે નહિ એ સંશય છે. છતાં તે બને વસ્તુ એક નથી; ભિન્ન ભિન્ન છે. પ્રકાશ પ્રકાશ રૂપે “ છે' અંધારારૂપે “નથી.' અંધકાર સ્વરૂપે “છે” તેજ રૂપે “નથી” એટલે પ્રકાશનું જ્ઞાન અતઃ પ્રકાશથી સુલભ છે અને પરતઃ પ્રકાશ તિરિક્ત અંધકારથી પણ સુલભ છે. આ સાદી વાત હોવા છતાં પૂર્વોક્ત પ્રશ્ન કેમ થયો હશે? આ જ રીતે સદ્ અને સદ્દની ઉત્પત્તિની શંકા પણ નમૂળ છે.
વળી ભાષ્યકાર અસ્તિ નાસ્તનો વિષય સામાન્ય બુદ્ધિગમ્ય નથી, આટલી કબૂલાત આપે છે, છતાં જેનો અસ્તિનાસ્તિને કઈ રીતે માને છે એ જાણવાની તસ્દી લીધા વિના જ અસ્તિનાસ્તિનો અર્થ અર્ધ વિનાશક કરે છે. ખરેખર, આ અર્થ અસ્તિનાસ્તિના
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ્ અને સ્યાદ્વાદ
[ ૮૩ તત્વની અજ્ઞાનતાની સાક્ષી ભલે આપે, પણ એટલો તે વિચાર કરવો જરૂરી છે કે વેદપદમાં આવેલ ના સાહિત્ sણારિકનો અર્થ તેઓ અર્ધ ગૂંચવાણું એ કરશે ખરા? અને જો આ અર્થ સાચો હોય તો જ અર્ધ વૈનાશિક અર્થ સાચે ઘાય. - કારિકામાં જેમ અથંકલ્પનાની વિકલતા છે, તેમ એ યાદ પરનો આક્ષેપ પણ નિર્બળ છે. કેમકે વેદવાક્યો અને ઉપનિષદ્દવાકયથી જ એ અનેકાંતવાદના મંતવ્યને વધારે પુષ્ટિ મળે છે. આ રહ્યા તે પાઠ –
માંડુક્યનિષદ્ સૂત્ર ૨-ઉમાં કહ્યું છે કે આત્મા ચાર ભાગમાં વહેંચાયેલ છેઃ (૧) જાગૃત સ્થાનવાળા, બહિષ્મg, સાત અંગવાળો, ઓગણી મુખવાળે, સ્થૂલભોગી, વિશ્વાનર(૨) સ્વાસ્થાનવાળા, અનઃપ્રશ, સાત અંગવાળ, ૧૯ મુખવાળો, વાસનામાત્રભેગી, તિજસ. (૩) સુષુપ્ત સ્થાનવાળો, એકાકી, પ્રજ્ઞાનધન, આનંદમય, આનંદભાગી, પ્રાજ્ઞકે જેમાંથી વિશ્વની ઉત્પત્તિ થયેલ છે. (૪) અંત:પ્રજ્ઞા, બહિષ્મજ્ઞા-ઉભયપ્રતા અને અપ્રજ્ઞા વગેરેથી અદષ્ટ, અવ્યવહાર્ય, અગ્રાવ્ય-અલક્ષણ, અચિત્ય, અવ્યપદેશ્ય, એકામપ્રત્યય સારવાળા, પ્રપંચરહિત શત શૈવ અતિ આત્મા. આ આત્મા એ કારમય છે. આ ચારે પાદવિભાગોનું રૂપ મ છે”
આ સૂત્રમાં દર્શાવેલ વૈશ્વાનર, તૈજસ, પ્રાપ્ત અને આત્મા આ ચારે સ્વરૂપ ભિન્નભિન્ન છે. પરસ્પરમાં અસહકાર છતાં તે ચારે ભાગો એકરૂપે પણ સ્વીકૃત થાય છે અને તે પિકીના ત્રણ ભિન્ન પાદોની એકવાકયતામાં કારનો દેહ ઘડાય છે. આવી રીતે એક આત્મસ્વરૂપમાં ચતુર્વિધ કલ્પનાને સ્થાન આપવું તેનું નામ અનેકાંતવાદ નહીં તો બીજું શું? બૃહદારણ્યકોપનિષદ્દ, અધ્યાય ૫-૨, બ્રાહ્મણ ૩ માં કહ્યું છે કે,
द्वे वो व ब्राह्मणो रूपे એટલે બ્રહ્મના મૂત અને અમૂર્ત, સ્થિર અને અસ્થિર તથા સત્ય અને મિઓ એમ બે સ્વરૂપ છે. અહીં પણ પરસ્પરમાં અસંગત બે સ્વરૂપ વડે જ બહાના અસ્તિત્વની સિદ્ધિ કરેલ છે. તે પૈકીનું એકપણ વિરોધી અંગ ન હોય તો જરૂર તેને બ્રહ્મ ન કહી શકાય. આ સ્પષ્ટતા આ સૂત્ર પરથી સહજ થાય છે ?
કૃષ્ણયજુર્વેદીય તૈતરીપનિષદ્ બ્રહ્મવેલી, અ. ૨. અનુ ૭-૮ માં કહ્યું છે કે, असद्वा इदमग आसित् ततो वै सदजायत सच्चासच्चाभवत् निरुक्तं चानिरुक्तं निलयनं चानिलयनं च विज्ञानं चाविज्ञानं च सत्यं चानृतं च ।
પ્રસ્તુત પાઠમાં અસદ્દમાંથી સદ્દની ઉત્પત્તિ માની છે અને અનેક વિરોધી ગુણોનું સમકાલીન એકીકરણ કરી પરસ્પર વિરોધી શકિતઓ એક સ્થાનમાં હેવાને સ્વીકાર કર્યો છે.
બાદ, અષ્ટક ૮, અધ્યાય ૭, વર્ષ ૧૭, મંડળ ૧૦, અનુવાક-૧૧, સૂત્ર ૧૨૮ માં કહ્યું છે કે —
नो सदासित् नोऽसदासित् तदानि नासित रजो। આ સૂત્રમાં જગતની પૂર્વ ઇતિહાસ આપે છે અને બુદ્ધિથી પર એવા સહ તથા અસથી વ્યક્તિ તત્વને જગત-રચનાના માવા તરીકે સ્પષ્ટ કહ્યું છે. અહીં આ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४ ] श्री सत्य प्राय
[ १४ ન હતું કે તે ન હતું' એમ કહીને શૂન્યવાદી કે નાસ્તિક મતીના નાતિ જાતિને પડદે પાક નથી, * પણ તે બનેથી જુદું અતિ નાસ્તિ કે અવક્તવ્ય તત્વ હતું એમ આ સૂત્રનું કથન છે. બસ, આ શબ્દનો ઉકેલ સહભ ગીથી જ આવી શકે છે. અને જે અહીં આદુંવાદની સહાય ન હોય તો આ સુત્ર જરૂર શુન્યવાદનું સમર્થક છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
આ પ્રમાણે અનેક પાઠો સ્પષ્ટ હેવા છતાં કારિકાકારે ઉપરોક્ત અનુષ્ય કેમ આ હશે, તે સમજી શકાતું નથી. સંક્ષેપમાં કહી શકાય કે વેદ ઉપનિષદ્દ વકોમાં સ્વાવાદ વિજ્ઞાનને છૂટથી ઉપયોગ થયો છે.
• એ જ સૂત્રમાં જમત-રચનાનો ઇતિહાસ લખતાં કહ્યું છે કે જીવે અતીત કાળે કરેલ પુણ્યાત્માક કર્મનું પરિપકવ ફળ દેકાના હેતુએ સર્વસાક્ષી ફળદાતા ઈશ્વરના મનમાં સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ અને સર્વ જગત બનાવ્યું. અનુભૂયમાન જગતના હેતુ ભૂત ક૫તરમાં પ્રાણીએ કરેલ કર્મjજને વિચારી ત્રિકાળા તદનુસાર સૃષ્ટિ કરતો હ. (૪).
દે સંહિતા ભં, ૧૦, સૂત્ર ૭રમાં લખ્યું છે કે બ્રહ્માજી દેવતાને કર્માનુસાર જન્મ દેતો હતો.
शब्दाङ्क सम्बंधी कतिपय सूचनायें
(लेखक:-श्रीयुत अगरचन्दजी नोहटा ) 'जैन सत्य प्रकाश के क्रमांक १५८ में प्रो. हीरालाल कापडियाका 'शब्दांकोनुं दिग्दर्शन ' शीर्षक लेख छपा है उसके सम्बन्धमें कतिपय सूचनायें नीचे दी जा रही हैं
१. शब्दाकोके कोषरूप एक लेख मेरा नागरी प्रचारिणी पत्रिका के वर्ष ४६ अंक २ में प्रकाशित हो चुका है। उससे कुछ विशेष जानकारी प्राप्त की जा सकती है।
२. :वायड गच्छीय अमरचंद्रसूरिचित काव्यकल्पलतामें व हरिदत्त विप्ररचित ज्योतिष-नाममालादिमें भी शब्दांकोका प्रकरण प्राप्त है।
३. अनेक जैन शिलालेखोंमें शब्दांकों का प्रयोग पाया जाता है। उदाहरणार्थ इसी अंकमें मुनि न्यायविजयजीके लेखमें एक शिलालेख ऐसा प्रकाशित है।
४. पाषाण प्रतिमाओंके लेखोंमें शब्दाङ्कका प्रयोग पाया जाता है। धातु प्रतिमाएं छोटी २ होनेसे लेख भी छोटे छोटे होते हैं, उनमें क्वचित् ही संभव है।
५. गुजराती भाषाकी रचनाओंमें गद्य रचनाओंमें तो तरुणप्रभसूरिके षडावश्यक बालावबोधमें शशिशशिशिवेन्दु (१४११) शब्दांक प्रयुक्त है। पद्य रचनाओंमें हमारे सम्पादित ऐ. जै. का. संग्रहमें प्रकाशित खरतरगुरुगुणषट्पद (जिनभद्रसूरिके समयमें रचित )में शब्दाङ्गोंका उपयोग किया गया है। वेसे ग्रन्थरचनाकालके सूचक प्रशस्तिओंमें लावण्यसमा के गौतमपृच्छा चौपईमें शब्दांकोंका प्रयोग सर्वप्रथम प्राप्त होता है।
६. श्वे. दि. ग्रन्थ प्रशस्ति व शिलालेखोंके अनुशीलनसे प्रकट होता है कि शब्दांकों का प्रयोग ११वीं शतीसे ऊत्तरोत्तर बढता चला गया ।
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ ભરચંદરિચિત શ્રી રાજનગર–અંકશાળસ્થિત શ્રી શ્રેય જિનમંદિર–પ્રતિષ્ઠા-સ્તવન
પ્રેષક – શેઠ શ્રી પનાલાલ ઉમાભાઇ સંપાદકા--પૂજ્ય આચાર્ય મહારાજ બી વિજ્યપરિજી. [ અહીં નીચે આપવામાં આવે છે તે સ્તવન રાજનગર-અમદાવાદના એક જિનમંદિરની પ્રતિષ્ઠાને ઇતિવાસ રજુ કરતું હોવાથી ઐતિહાસિક દષ્ટિએ એની ઉપયોગિતા વિશેષ છે. એમાં લગભગ ૯૦ વર્ષ પૂર્વ બંધાવવામાં અને પ્રતિષ્ઠિત કરવામાં આવેલ એ જિનમંદિરનું વર્ણન તથા તેના બંધાવનાર મહાનુભાવોનું વર્ણન આપવામાં આવ્યું છે. ]
શ્રી શ્રેયાંસનાથાય નમઃ
એ દુહા ! શ્રી અહદિક પંચ પદ, વંદુ બે કર જોડ નામતાં નિજ ગુરુ-ચરણકજ, પૂગે વંછિત કેડ. શારદ માત મયા કરી, શુદ્ધ અક્ષર ઘો સાર સંઘ તણાં ગુણ ગાયવા, મુજ મન થયું ઉદાર, સકલ દેશ માંહે શિરે, ગુજજર વર ગુણગેહ, સકલ નરી શિરશેહશે, રાજનગર પુર એહ,
Jાર શરણ કરી સોમ, નયર માંહિ નિવાસ સહુ ધમી ધનવંત છે, વિલસે લીલવિલાસ. તે પુર શ્રી જેન ચૈત્ય વર, ઈકશત પચ (૦૫) ઉદાર અમર ભુવન સમ ઝલહલે, વંદુ વારંવાર. ગીતારી ગુણવંત તિહ, મહા મુનીશ્વર જાન; પીત શ્વેત અબર ધશ, નિવસે વિહરત અન. આર્યા શ્રાવક શ્રાવિકા, ચઉવીહ સંઘ મહંત; તાસ નિવાસ થકી સદા, પુરની શેરભા અત્યંત.
ઢાલઃ ૧ (વિમલાચલ વિમલા પ્રાણી–એ દેશી) છે નયરી ઘાટ સુઘાટ, ભલાં ભુવન શોભે વલી હાટ,
તે વીચ વચમાં વર વાટ, જે જયાનું બહુ ઠાટ, રસીલા રાજનયર પુર સેહ, જસ દેખત હિ મન માહ (એ આંકણી) ૧
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬ ] શ્રી જન સત્ય પ્રકાશ
[[વર્ષ ૧૪ સાબરમતી ગુણ ગેહરી, જેહની શુભ શીતલ લહેરી; તસ તટ શેલા અધકેરી,
૨૦ રા૦ ૨ વર બાગ વાડી વિશ્રામ, તસ પુર નિકટે ઠામ ઠામ, જેહથી શોભે અભિશમ, તે નરી મહાગુણ ધામ. ૨૦ ર૦ તસ નૃપતિ બાહોદક્યા જાણે, અરૂંદસ્યાં નામ વખાણે ચિતે છે હર્ષ ભરાણે, શુચી ભૂમિ જેવા સુનિહાણે ૨૦ રાવ સહ નયરમાં ફરી ફરી જઈ, નૃપને મને ન ગમી કેઈ; વારૂ છે ટંકશાલની ભુઈ, તે સકલ ગુણ છે વીસહી. ૨૦ રા૦ પીરે સુહણમાં વખાણી, એ ભૂમિ મહાગુણખાણી; તિહાં સિક્કો પડયે વર જાણી, તેથી કંકશાલ કહાણું. ૨૦ રાવ તે પુર જિનભુવન ઘનેરા, પિણ ભુ માં ચિત્ય અધિકેરાં, તે, વંદું ઉઠ્ઠ સવેરા, પ્રભુ મેરા કરો સૂલ જેરા. ૨૦ રા૦ ૭ તે નયરમાંહિ બડભાગી, શ્રાવક જન સર્વ સોભાગી; સાચા શાસનના રાગી, વાંકી પુન્યદશા બહુ જાગી. ૨૦ રા. ૮ તેમાં ઈક શાહ નિહાલ, તેહને સુત ચંદ ખુશાલ; તેહને સુત ગુણમણીમાલ, કેસરીસીહ રૂપ રસાલ. ૨૦ રા. ૯ વર સૂરજદે તસ નારી, તેહને ઉર શોભા વધારી; હઠીસીંહ નામ મને હારીજિનસાસનમાં અધિકારી. હઠીસીંહની ઉણયા નાર, હરકુંઅર સુગુણ ભંડાર પતિવ્રત ધમાન ધાર, છે આર કુમરીઉંનિ હાર. ૨૦ રા૦ ૧૧ જ સુંદર રૂપ સુચંગ, પિણ દાંત ગુણે દઢ રંગ; નિવર્યો જય અંગેઅંગ, જેહથી જશ વાસ અભંગ. કલ્પતરની દશ બત, મેરુગિરિ ઉપર વિખ્યાત સહ મીલી ચીંતે ઈમ વાત, ઈહાં કાલ નિરર્થક જાત. ર૦ રા. ૧૩ આપણને ઘટે બહુ દેવો, વંછિત દાન સદેવે; તે નાર ન એક હું એ, તે જીવત મૃત્યુ ગિણે. ર૦ રા૦ ૧૪ એવું બeણ ખાધી ઝુંપાપાત, ચવી ઉપનાં વિશ્વ વિખ્યાત હરકુંઅર શેઠાણીને હાથ, દશ પદવ દશ તરુ જાત. નિશિય વાસર વંછિત દાન, ઈહાં દેયું મહાખણખાણ, તે નિવસ્યાં એવું જાણ, દશ પલવ દશ તરુ આંણ ૨૦ રા. ૧૬ તેથી દાતાપણે ખાશ, શેઠાણીને હાથે ઉલ્લાસ; જાઓ પૂરવ પુષ્ય વિલાસ, કહે ભેરવચંદ વિકાસ. ૨૦ ર૦ ૧૭
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૫]
શ્રીશ્રેયાંસજિનમદિ-પ્રતિષ્ઠા-સ્તવન
શેર તે તે આઠો જામ, તન મન વચન સુદ્રવ્યથી સાધે ધર્મનું કામ, અગમ અનુસાર કરી. ૧.
ઢાલઃ ૨ (ભુ પાસનું મુખડું જોવા–એ દેશી) તમે સૂર્ણ સુગુણ સનેહ, ભલાં પુન્યની કારણ એ હઠીસીંહની પૂર્વ પુન્યાં, સબ યુદ્ધ મલી જોગવાઈ તમે સુણ સુગુણ સનેહા, ભલાં પુજની કારણ એહા. (એ આંકણી) ૧ લઘુ રામા અછે ગુણખાણી, જેની સુંદર મધુરી વાણી; તસૂ સમકિતમાં દૃઢ રંગ, તેહની મતિ ધર્મમાં ચંગ. તુ ભ૦ ૨ તન દાન દયામાં ભી, જસ મન જિનમતમાં જય લીને હઠીસીંહની ગાદી વખાણે, ઉમાભાઈ શેઠ સુજાણે. તુ ભ૦ હઠીસીંહ થકી તે પ્રધાને, વલી વૃદ્ધ ઉમાભાઈ જાને; હિવ નિસુણે એક ચરિત્ર, સુણતાં થયે શ્રવણ પવિત્ર. મોતીશાએ પ્રભુ પધરાયા, તિણે કેહિક બિંબ ભરાયા; વિમલાચલ ગિરિ પર સાર. શ્રેયાંસ ત્રિજગદાધાર. તુ ભ૦ ૫ ત્યાંથી પરુણાગત આણી, ઠવ્યા રાજેનગર ગુણ ખાણી; તે શ્રેયાંસ જિદ, નૃપ વિષ્ણુ તણે કુલચંદ, માતા વિષ્ણુને ઉર અવતરિયા, સીંહપુર ના રે ગુણ ભરિયા, ખગ્ગલંછન પ્રભુ સેહે, શાને કરી ભવિ પડિબેહે. તુ ભ૦ આવું લખ વરસ ચોરાસી, પરિશાટન પ્રકૃતી પંચાશી; અમેતશિખર જઈ સિદ્ધા, શિવનાથે થયા સુપ્રસિદ્ધા. તિહાં તિમાં જેતી સમાઈ, તે વંદુ શિશ નમાવી હિવે મટે મેરા ભવ ફેરા, સ્વામી કીજે વેગનિ વેરા. તુ ભ૦ પરણાગત વાગ્યાં ઉછાહે, ફતાહાની પોલમાંહે, કોઈ દિવસ વતીતા આમ, ચિંતે રક્ષપાલક તાંમ. તુ ભ૦ કીઢ કેલિ કરણ કલા, મનમાં ઈમ ટેવ વિમાસે; પ્રભુ ઠવવા જેવું કામ, નિપજાવી નવો જિનધામ. તુ ભ૦ ૧૧ સહ નચરની ભમી વિલોકી, ટંકશાલ જેઈ નિર્દોષી; કીડા કેલી ઈહાં બહુ થાસ્ય, તસ કારક જોવે ઉલાસે. તુવ ભટ ૧૨ જોયું નયરમાં દાની જીવ, હરકુંવર શેઠાણને દેવ; રજનીમેં સૂણે આવ્ય, ચંદ ભેરવ દેવ ઉમાહ્યો. g૦ ભટ્ટ ૧
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ હાલઃ ૩ (જિમ જિમ એ ગિરિ ભેટીયે રે—એ દેશી ) પુન્ય ફલે જગમાં સદા રે, પુજે વાછત થય સલૂણા; પુન્ય થકી સુખ ભોગવેરે, પુજે પાપ પુલાય. સલૂણું. પુન્ય ફલે જગમાં સદા રે, પુજે વંછિત થાય અલૂણ (એ આંકણી) ૧ સહુણામાં સબદ્ધિ કથા રે, કહિ સુણાવે દેવ સલુણા; ઠવયે પ્રભુ ટંકશાલમાં રે, ભુવન કરાવજયે હવ, સ. પુ. ૨ તે નિ સુણી સિમય થઈ રે, એ નૃપનો આવાસ સલુણા; કિમ કરી પ્રભુ ઠવણ તણી રે. પુગે માહરી આઇ. સ. પુ. દેવ કહે ચિંતા મ કર રે, કહું છું નૃપને ધાય સલૂણા, તુજને ઘર બેઠાં થકા રે, થાર્ય નૃપ સુપસાથ. સ. પુ તુજને કંપની પ્રસન્ન થઈ છે, દેશ્ય એ ટંકશાલ સલુણ; એ છે ઉત્તમ ભેમિકા રે, નિરૂપમ ગુણમણિમાલ. સ. પુ. તિહાં જિન ચિત્ય કરાવળે રે, ઠવજે શ્રી શ્રેયાંસ સલૂણા; ઇમ કહી દેવ અદશ્ય થયે રે, એહ સ્વપ્ન નિઃશંસ. સ. પુ. રયાણી વિતા પ્રહ થયે રે, જાગ્યાં નગરનાં લોક સલૂણા; શેઠાણું મન ચિંતવે રે, ભાગ્યાં ભવજય શોક. સ. પુ. ૭ શ્રી જૈન ચિત્ય કરાવસ્યું કે, પાવન કરસ્ય દેહ સલૂણા મુંહ માંગ્યાં પાશા ઢયા રે, મનમાં હર્ષ અછડ સ. પુ. ૮ ઉમાભાઈને તેડીને રે, શેઠાણી પણુત સલૂણ ૨જની સુહુર્ણને સવી , નિસ્ણા વિરતંત. સ. પુ ઉમાભાઈ હર્યા હિંચે રે, સુરતરુ ફલીયે આજ સલૂણા, ઈમ કરતાં દિન નિગમે રે, વરતે સુખ સમાજ. સ. પુ. ૧૦ ઇતરે વિલાયત દેશથી રે, કંપની લિખિયા લેખ લૂક રાજનયરમાં આપજે રે, શેઠાણીને વિશેષ સપુ. ૧૧ જે ભૂમિ ટંકશાલની રે, દી મનને ઉલ્લાસે સલૂણા; આદર દીવે અતિ ઘણે રે, રાજવીની પરિ જાશ. સ. પુ કંપની સેવક સડુ મીલી રે, આવ્યા શેઠાણન ગેહ સલૂણ'; સ્વામીનું હૂકમ સુણાવવા રે, મન ધરી હર્ષ અહ, સ. પુ. ૧૩ ઉમાભાઈ આદર દીયો રે, નૃપ આદેશક જાંણ રા; ભય પરસ્પરનિ પરે રે, મિલિસા કરી મંડાણ સ. પુ. ૧૪ ૧ કંપની સરકારઃ ઇટ ઇન્ડિયા કંપની
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અર્ક ૫ ]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશ્રેયાંસજિનમદિર–પ્રતિષ્ઠા-સ્તવન
અતિ ઘણુંા હૈ, ઉમાભાઈને દીષ સલૂણા; પરમાર્થ થી ર, દીધી વિશ્વપ્રસિદ્ધ. 24. ૩. ૧૫ તેડાયા જામ સલૂણા; મૂલ્યે ધન ઠામ ૉ. ૩. ૧૨
આદરમાંન રૅશાલ
શ્રી જિનચૈત્યમ ધાવવા ૨, જોશી ખાત મુહુરત તિષ્ણે દીયા ૐ, ત્યાંહી નદશથી પણ ઇદુતાં રે ( ૧૯૧૫ ), અંક સવૠર જોડ સલા; સુર્વ વૈશાખ સુસપ્તમી ૨, પુરવા મનનાં કાઢ 24. ખાત મુહૂત કીયા પકે હૈં, માંચા દેરાંના કામ સલૂહા; Àાનિક સમિ યા ?, સુંદર શ્રી
For Private And Personal Use Only
»
{ ૮૯
૧૭
જિનધામ. સ. પુ. ૧૮
સ. પુ.
દેવસભા પરિસાર સલૂણા;
સલૂણા,
મૂલ ગભારા મનાહર્ રે, રગમ ડય રલીયામણા રે, પાંચ મહ!વત ગુણુ મહી ?, પંચ પંચ ગુણ છે. ઘણાં રે, સિંહરખદ્ધ તેનયરમાંય રે, અમર જીવન સમ એ થયું રે, ઘામટ ચિત્રામણ કરી રે, પૂર્યાં પૂતલિયા નાટક કરે રે,
શિખર પચ ઉદાર. સ. ૩. ૧૯ પાંચુ શિખર ઉત્ત'ગ નિફ્યાં તે મયી ચ'ગ અવર જ દેહરા એક શીશાભા કહું વિવિધ સ્વર્ગભા પરિ
પ્રકાર સલૂણું;
દેહરાથી દક્ષિણ દિશા કે, કુમરી પઠન નિશાલ. રુદ્ર યક્ષ પુન પીર છે ૨, એનું શાણાભ્યાસ નિશામાં રે, નસરીની સકલ કુમાર સલૂશુ; મ્હેતા તાસ પઢાવવા ૨, રાખ્યા દેઈ પગાર. સ. પુ. આગલે રે, વાડી જેવા જંગ સલથી ૐ આરા રે, ઈત્યાદિક બહુ ઉપમા ૐ, ભેરવચ'દ કીસી પરે રે,
તે નિશાલ મુખ મધ્યભાગ જલ
બેઠક ચાર મનાગ. સ. પુ. દેરાસરની જાણું સલૂણું; થાયે તાસ વખાણુ સ. પુ.
૧
ઢાલ : ૪ (ડુ' તેા મેહી છું. તમારા રૂપને ૨ લે!-એ દેશી) નિશાલના મુખ આગલ ૨ લેા, કુરાથી જલ ઉછલે ફ્ લે; ગેલ આકારે વાડી ફુટડી ♦ àા, સાર ચ્યાર દ્વાર તે અન્નકરી રૂ. ચારે દ્વારે જાલી વાંસની રે લા, લતા છા લડવુ દ્રાક્ષની રે ; ક્રૂિરતાં છે વૃક્ષ બહુ તીના રે લેા, દેશી વિદેશી શાંતિ ભાંતિના ફ્ લેા. ૨ ઉત્તમ અનેક તરૂ જાણીયે રે લેા, ચંપા ને મેગરા વખાણીયે ‹ àા; જાઈ જાસુદ ફુલ ફુટમાં ૨ લેા, દમણેા દાડમ ીસે સુદરા ? àા. ૩ ચમેલી અનાર જાર રોાભતાં રે લેા, ભલાં માંન પાંન મન્ત્ર મેહતા ફ્ લે; કાપત્ર કેતકી ને ડેટા ફ્ લે, સૂરગા ગુલામ વૃક્ષ છે ખડા હૈ લેા. ૪
*
સલૂણૢા;
શેષ. સ. પુ. ૨૧
સાર સ. ૩. ૨૨
સલા;
રક્ષપાલ. સ. પુ. ૨૩
૨૪
૨૫
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લેરી ભુગલ ઝાંઝ અલરી
• ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વય ૧૪
વાડી દેખત મન ગઠગહે રે લે; પુષ્પ સુગ ંધિત મહેમહે રે લે; ભારે તફ્ શાખા નમી રેલા, દેખી સહુને મન ગમી ૨ લા. ૫ પક્ષી અને ક્રીડા કરે ૨ લેા, જોઇ અપર વાડી વિસરે રે àા; ચકવા ચકાર તે પારેવડાં રે લે, તરૂ શાખે કોયલના ટહુકડા ૨ લે. ૬ મેના મયુર શેર શબ્દથી રે લા, પાખ તીવ્ડ વેક્લ્યા સહુ ગજતી રે લે; સુદર વાડી છે સેાહામણી રે લેા, રૂપે રૂડી ને રલીયામણી ૨àા. ૭ તસ દ્વેષથી આરામ આગ વેગલા ૨ લે,ગયે નાશી લંકા ગઢસાંભલે ક્ લા; ની'. પેંપલ દાઈ નીમલા ૨ લેા, દક્ષીણ દિશે જાણા ભવાં રે લેા. ૮ દેરા સામી લઘુ બંગલી ફ્ લેા, બેઠાં દર્શન થાયે વલી ૨ લે; દાહિણે છે મંગલે શિરે ‹ àા, હેઠે દરવાજે થઇ ક્રિ ૨ લેા. ૯ આગલ વરા આપતા ૨ લેા, સામી શાહુ શાલતા કે લા; તે માંહી ઝાડ મોટાં દીસતાં રે લા, ખારિય થઈને પેસતાં રે લેા. ૧૦ રસેાડા ડાખા ને લેા દક્ષણે ૨ લેા, ભલી ભુમી વિ શુભ લક્ષણે ૨ લે; વલી દેરા પૂરું દક્ષિણ દિશે ૨ લેા, મંગલા અનેાખા નવા થચે રે લેા. ૧૧ હેઠે દરવાજો મુખ્ય રાખસ્સે ફ્ લે!, જોઇ કવિજન ભખાયે ફ્ લે; વાડી એ છે મધ્ય શહેરમાં ૨ લે, કટ કર્યું છે ચઉ ફેરમાં રે લેા, ૧૨ કાટને પ્રીતી ચઉ પાખતી રે લેા, હવેલીચે ખડું છાજતી રે લે; સાવણ સુદ સાતમ ભલી રે લેા, આવે નીકટ પાંચે મનની રલી રે લેા. ૧૪ પૂર્વોક્ત સીમા ક્રિયા કરે ૢ લેા, કુમતિ કંદ ક્રમ શત્રુ થરહરે રે લે; પિણુ તિહાં રચના કીધી ઘણી ૨ àા, ભેરવચંદ થાડી ભણી રે વા. ૧૪ ઢાલઃ ૫ ( ગેાકુલની ગેાવાલી, મહિ વેચવા ચાલી–એ દેશી. ) માગાયત ખીચમે, સુંદર છે સ્વરૂપ; મદિર માટા માહા, કીયા નવલ અનુપ મણિ ન ચાલે કુન્નણુ વિના, શશિ વિન જિમ રાતે; દેવ રહિત દેવલ જ્યાં, સૂત વિના જિત માત. માગ નુગર જિનઘર વિના, ચાલ ન લિગાર; આભષણ પુર માગના, જિનમંદિર તેહુથી માગ માંહિ રચ્યા, જોયતાં કુમતિ અનાદિની, આસા વી નવમી તે, શિણગારીયા, વાજા
તે
જિન ભુવન
નાશે
જ
વરઘેાડા
નાલ ને, શરણાઇનાં,
સાર:
વિશાલ;
તતકાલ.
ાત્રાને કાજે;
બહુ વાજે;
વલી તાલુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર નાઇ
For Private And Personal Use Only
કશાલ;
વિશાલ.
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશ્રેયાંસજિનમંદિર-પ્રતિષ્ઠા-સ્તવન [ હય ગય ને રહ પાલખી, બહુ વિધિ પરિવારિયા, અશ્વ ગાડી અભિનવ નવી, કુંમરાદિક ચઢીયા; વિજય પતાકા જયવતી, વર ઈન્દ્ર દવાની, છત્ર ચામર ' ધર શોભતાં, વર થઈ ઇંદ્રાનિ. ૪ અમર કંમરી પરિ સહ બની, વરઘડે આયા; અમર વિમાનસા રથ માંહિ, પ્રભુને પધરાયા; નારી શિર કવિ કુંજ, તે શહાણે લીધા; વાડી બાહિરલ આયને, ભલાં છવ કીધાં. બલી બકુલ દીય દેવને, નુતરીયા માટે સપસ ગ નિવારવા, સુખ શાંતિને સાટે, નમણુ કરીને નાથને, નિજ નિમલ કાજે; સનાત્ર મહોત્સવ સાચવી, આવા નિજ દરવાજે. હિવે વિષ્ણુ નૃપ નંદને, તેડવાને કાજે; શેઠ ઉમાભાઈ ઉંમટયા, સામ સાજે, ફતાશાહની પિલમાં, જઈએ મનરંગ; શાજન જન સહુકો મીલ્યાં, મન હર્ષ ઉમંગે. હય ગય ને વલી પાલખી, મિલીયા છે વૃન્દ્ર અશ્વ ગાડી રથની છબી, અવિલોકી આનંદ, ભામિની મંગલ ગાવતી, સજી ભૂષણ અંગ; વાજિત્ર વિવિધ પ્રકારનાં, વાજંત સુચંગ. શેઠ ઉમાભાઈ ઈમ સજી, આવ્યા પ્રભુ આગે, વિધિ પૂર્વક વંદન કરી, લળી લળી પાય લાગે; વિનવે પ્રભુ આગલ રહી, ઉભો કર જે રી; અહે દેવાધિદેવજી, સુણે અરજહ મોરી. તું તિહુઅણ જન તારણે,’ કરુણ રસ દરિયા પરમ નિરંજન ભગગુરુ, ભવિતાશિ તરિકે ભવજલ પેત સમાન છે, સાચા વિશ્વનાં તારૂ, ભવ પરિભ્રમણ નિવારણે, પ્રભુબિરૂદ તમારું. ૧૦ શક શહેશ રસનાં કરી, પ્રભુ તમ ગુણ ગાવે; સ્તવતાં કડિ પુરવ લગિ, તેહિ પાર ન આવે;
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ તે હું ટું સ્તવના કરું જગબંધુ દયાલ; મુજ અવગુણ નવિ દેખીયે, નિજ બિરૂદ સંભાલ ૧૧ ઈમ સ્તવીને પુન વિનવે, વૃથા કાલ નિગમીયે; તુમ દરિસણું વિણ સ્વામી હું, ભવ વન માં ભમીયે; હિવે કશાલે પધારવા, પ્રભુ ઢીલ ન કરવી; સેવક જાણ સ્વામીએ, દયા દિલમાં ધરવી. ૧૨ રાત દિવસ હદયા થકા, ઈક છિન ન વિસરે સવામી શેઠાણ હા, બહુ વિધિ સંભારે, ઈમ કહીને તીર્થોદક, પ્રભુને ન્હાવરાવ્યા; કેસર મૃગમદ ઘસી ઘણ, ચરચે પ્રભુ પાયા. કનક મટિત હિરણ્યને, રૂડા રથ લાયા અમર વિમાનો તેહમાં, પ્રભુજી પધરાયા, સારથી ઉમાભાઈને, લધુ બંધવ જાણે, ઈદ્ર બન્યો રથ ખેડવા, હૃદય હદય ભરાયો. ૧૪ વાસિત શુદ્ધ જલે કરી, ભુમિ છટકાવે; ચાલતાં આડંબર, પિલમાં પ્રભુ આવે; પિલ મૂકીને પધારિયા, રાજ્ય પંથ વિચાલે, એટલે દીપ વધામણ, જઈને ટંકશાલે. એહે પ્રભુજી પધારિયા, ટંકશાલને દ્વારે, મણિ માણિક લઈ ભટણ, શેઠાણું વધાવે, પ્રથમ કરી પધરામણ, પ્રભુની બંગલામાં પ્રભુ બેસણુ ચુગત અછે, મંગલે સઘલામાં. ૧૬ ગ્રહ દિગપાલ સુથાપીયા, નંદાવ્રત પૂજે વિધિ યુત ધ્વજ આપતાં, કર્માદિક યુજે; આહવાનન વિધિ દેવની, મંત્રાયુત સાર; બિંબ પ્રવેશિત જોઈએ, સામગ્રી તયાર. રાતિજગા રંગે કરે, સ્તવનાં ગુણગાન, અશુભ કમ ઉમૂલવા, નીત નવલાં જાન; એ વિધિ સબહિ વરણતાં, મારા પાર ન આવે ભેરવચંદ તે જોઈને, લવ લેશે ગાવે. ૧૮
૧૫
૧૭
[અ
]
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कतिपय धवल और विवाहलोकी नई उपलब्धि
. लेखक : श्रीयुत अगरचदन्जी नाहटा 'जैन सत्य प्रकाश' के क्रमांक १३०-३१ में प्रो. होरालाल कापडियाका विवाहला साहित्य पर लेख प्रकाशित हुआ था उसकी पूर्ति मैंने क्रमांक १३३में की थी । पर उसके पाश्चात् भी खोज निरन्तर चालु रही और इसके फलस्वरूप जिन अन्य विवाहलोकी उपलब्धि हुई है उनका परिचय प्रस्तुत लेख द्वारा कराया जा रहा है।
१ श्रीयुत कापडियाने जैन गुर्जर कविओमें उल्लिखित २२ विवाहलोका परिचय दिया था, जिनमें १ जनेतर रचितको छोड देने से २१ जैन रचित थे । मैंने १ अपभ्रंश, ८ राजस्थानी-गुजराती के कुल ९ एवं २ जैनेतर विवाहलोका निर्देश किया था। अर्थात् अभीतक श्वे. जन विद्वानोंके ३० विवाहला काव्यों का परिचय प्रकाशित हुआ है, उनके अतिरिक्त निम्नोक्त प्राप्त है
१ मंगलकलश विवाहला गा. १७०, धनराज, सं. १४८०, (हमारे संग्रहमें) २ हेमविमलसूरि विवाहला गा. ७१ (प्रारंभ त्रुटित) ३ कयवन विधाहलो गा. २५, देपा, प्रतिलिपि ४ शांतिनाथ विवाहला सहजकीर्ति, सं. १६७८ विजयादशमी पत्र १५ तेरापन्थी
सभा, सरदारशहर. ५ आर्द्रकुमार विवाहला गा. २५, देपाल, (जैन गु. क. भा. १ में इसे धवललिखा
है, स्टेट लाइब्रेरोकी प्रतिमें विवाहलो संज्ञा दी गई है, ६ पार्श्वनाथ विवाहला, ढाल ४६ ब्रह्म (ग्रन्थ ४६०). (सं. १६१७ श्रावण)
(विजयधर्मसूरि ज्ञानमंदिर गुटका) ७ वीरचरित्र विवाहला, ढाल ३७ ८ महावीर विवाहला गा. ३२२ (सं. १६८४, लिखित हरिसागर, गुटका )
(हरिसागरसूरि ज्ञानभंडार लोहावट गुटका नं. २४ एवं यहांके बडे ज्ञानभंडारकी प्रतिमें ३२२ गाथाका उक्त विवाहला है। आगरेकी प्रतिसे वह भिन्न है या दोनों एक ही है ? विना मिलान किये ठीक नहीं कहा जा सकता.)
९ चंद्रप्रभ विवाहला, गा. ४१, तपा उदयवर्द्धन (विजयसेनसूरि शिष्य) सं. १६८४
लिखित उपर्युक्त हरिसागर गुरकेमें १० कृष्णजी विवाहला; हरदास, (ग्रन्थ १७०) सं. १७७८ से पूर्व (हमारे संग्रहमें ) ११ पिपलगच्छ गुरु विवाहलो गा. ५ १२ शत्रुजय चैत्यपरिपाटी विवाहलो गा. २५ १३ पार्श्वनाथ विवाहला; सं. १८६० आ. सु. १३ भरुच, जै. गु. क.
भा.३ पृ. १७७.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४] શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष १४ १४ नेमिविवाह. १५ व्यावलौ (तेरापंथी भीखनजी प्र.) अब कतिपय संशोधन एवं नवीन ज्ञातव्य दिया जा रहा है:
१. सेवकरचित ऋषभदेव धवलबंध विवाहलो, हमारे संग्रह के १७ वीं शतीके गुटकेमें है। उसमें रचयिताका नाम सेवक के स्थान पर "श्रीदेव" लिखा गया है एवं इसकी गाथा २७६ है। ढाल ४४का होनेसे कापडियाजीने इसे महाकाय कृति लिखा है, पर ढालें तो नेमिशान्ति विवाहलोंकी ४४व पार्श्वनाथविवाहला ( ब्रह्म रचित ) में ४६ है। पर ग्रंथाग्रन्थके परिमाणको देखते हुए सुपार्श्व विवाहलो सबसे बडा प्रतीत होता है।
२. प्रो. कापडियामें ब्रह्म विनयदेवसूरिरचित सुपार्श्व जिन विवाहलोको ५८ कडीकी कृति होनेकी संभावना की है, पर वह ठीक नहीं है। विजयधर्मसूरि ज्ञानभंडारके गुटकेमें उसका (२७३ गाथाका व ३४ ढाल) ग्रं, ५८१ लिखा है, अतः कडी ५८ नहीं २५८ समझनी चाहिये । जै. गु. क. भा. ३ में पद्यांक ५८ है पर उसके पीछे सेंकडेका सूचक अंक न होनेसे यह भ्रम हुआ है। पर ग्रन्थाग्रन्थ ५८१ पर विचार करते तो यह भूल न होती।
३. बहुतसे विवाहलोमें उनके नाम विवाहला एवं धवल दोनों या केवल धवल भी भाया है इससे धवल एवं विवाहले एकार्थवाचक प्रतीत होते हैं। यदि यह ठीक है तो फिर धवल संज्ञक निम्नोक्त रचनायें भी विवाहलोंकी सूचीमें सहज निर्दिष्ट की जा सकती हैं।
१ नेमिनाथ धउल, गा. १३, जयशेखरसूरि जै. गु. क. भा. ३, पृ. १४७८।। २ वाजपूज्यस्वामी धवल, विनयदेवसूरि (१७ वीं) जै. गु. क. भा. ३, पृ. ६११। ३ जिनपतिसूरिगीत गा. २१ साह 'रयण । (प्रा. अ जै. का. संग्रह पृ. ७) ४ उपर्युक्त सूचीके अनुसार सबसे अधिक विवाहलोके रचयिता ब्रह्म विनयदेवसूरि हो
ज्ञात होते हैं। विवाहलों की सूची में निर्दिष्ट कई विवाहलों में ग्रन्थकारोंने उनकी संज्ञा विवाहला नहीं दी है, अतः वह वास्तवमें इस सूचोमें आने योग्य हैं या नहीं है ग्रन्थोंको भलोभांति पढकर निर्णय करना आवश्यक है।
अशुद्धिका संशोधन 'जैन सत्य प्रकाश के क्रमांक १५८ में प्रकाशित मेरे घोघा पार्श्वनाथ सम्बन्धी लेखमें श्री जिनोदयसूरि नामके स्थान पर श्री जिनेन्द्रसुरि छप गया है। पाठक सुधारकर उपयोग करें।
अ. ना.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુશિખરની પગથી પર લેખક–શ્રીયુત મેહનલાલ દીપચંદ શેકસી.
(ગતાંકથી ચાલુ) મહારાજ સાહેબ, શાશ્વતગિરિના આ એકાંત પ્રદેશમાં આજે તો આપે ધ્યાનમાં ઠીકાઠીક સમય લીધો. હું પણ આસપાસની દેરીઓ આદિના દર્શન કરી આવ્યા.
સુમતિચંદ્ર તારું અનુમાન ખોટું નથી ધ્યાન અંગેની વાટિકા પૂરી કરી, પાછળના સમયમાં હું વિચારમગ્ન દશામાં હતો. ચોમાસું બેસવાનો સમય આવી રહ્યો છે, અને આ ગિરિ પર એ વેળા યાત્રા કરવાનું બંધ થાય છે. સામાન્યપણે મારી અવસ્થા લાંબો વિહાર કરવાની છૂટ આપતી ન હોવાથી હું ઘણુંખરૂં તીર્થની શીળી છાયામાં જ ચાર માસ વીતાવું છું. પણ ગઈ કાલે નજીકના ગામવાસી ગૃહસ્થાના આગ્રહથી આ વેળા હું ત્યાં જઈ વર્ષાકાળ વ્યતીત કરવાનો નિશ્ચય પર આવ્યો છું.
ગુરુદેવ, મને અહીં નવું નવું જાણવા જે લાભ મળતો તે હવે આપ વિહા કરવાના હેવાથી બંધ થવાના એથી સહેજ નિરાશા ઊપજે છે. પણુજ્ય મુનિજીવનના આચારને પ્રશ્ન હોય ત્યાં આગ્રહ પણ કેમ કરાય ! સાધુ તો વિચરતા ભલા, એ ઉક્તિ પાછળ જે રહસ્ય છે તે મારી ધ્યાનબહાર નથી જ. મેં ધાર્યું હતું કે યાત્રા બંધ થતાં અહીં આવવાને બદલે આપશ્રીના ઉતારે આવી જ જ્ઞાન--અર્જન કરીશ. આજની વાતથી એનો છેદ ઊડે છે.
પણ આટલી એક વિનંતી છે કે આપ અવકાસ મેળવી માસિકમાં કિંવા સાપ્તાહિકમાં જૈનધર્મ સંબંધી થોડી થોડી પ્રસાદી પીરસતો રહે એથી ઘણે જ લાભ થવા સંભવ છે.
ભાઈ! જિલાસા વિનાનું વચન લાભદાયી નીવડે ખરું?
પૂજ્ય શ્રી ! આપ એમ ન માનતા કે ઊગતી પ્રજામાં જિજ્ઞાસા નથી. વિધિ એ જ છે કે એ જે પદ્ધતિએ ધર્મનીતિ અંગે જાણવા માગે છે. અથવા તો જે રીતે એ સમજતાં શીખેલ છે, એ પદ્ધતિ વ રીતે આપણા સાધુસમાજના મોટા ભાગથી અજાણ છે.
ભાઈ જિજ્ઞાસાને અભાવ કપેલો તે વ્યાખ્યાન સમયની હાજરી ઉપરથી જ. પણ તારી વાત વિચારણીય છે. વાંચન વૃત્તિ વધેલી તો મને પણ જણાય છે. ભાઈ, તારી સૂચના હુ આવકાશે લેખ દ્વારા અમલી બનાવી. એટલું કહી આપણી ચોલ ચર્ચાને ઉપસંહાર કરે.
ભાઈ, ગઈ કાલે દર્શન સંબંધી સ્વરૂપ પ્રકામાં જણાવ્યું હતું એમાંથી જુદા જુદા સમયે જે પંથે પ્રવર્તતા દષ્ટિગોચર થાય છે તે આ પ્રમાણે – ૧ જૈનદાન અર્થાત જેનધર્મ એમાં શ્વેતાંબર, દિગંબર અને સ્થાનક્વાસી, ૨ સખ, ૩ વૈદિક, ૪ વેદાંત ૫ પાતંજલિ, ૬ તૈયાયિક, છ બેહ, ૮ વૈશેષિક, ૯ શૈવ, ૧૦ વામમાર્ગ, ૧૧ રામાનુજ, ૧૨ મવ, ૧કનિંબાર્ક, ૧૪ કબીર, ૧૫ નાના, ૧૬ વલભસંપ્રદાય, ૧૭ દાદુમત, ૧૮ રામાનંદી, ૧૯ સ્વામીનારાયણ, ૨૦ બ્રહ્મસમાજ, ૨૧ આર્યસમાજ, આ તે આર્યદર્શનની અપેક્ષાથી મુખ્ય મત ગણાય બાકી સીખ, થીયેરી, ઇસ્લામ અને ખીસ્તી ધર્મ વગેરે કંઈક છે
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ.
૯૬ ] [ વર્ષ ૧૪ કહેવાનુ તાત્પય એટલું' જ આત્મા શ્રધ્ધા રાખી એકના અભ્યાસમાં પ્રગતિ સાધે નહી અને બધાને જાણવાના કં! મારે તા એ અટવાઈ પડે.
ભગવત મહાવીર દેવના અનૈતિ દર્શીનમાં પણ મતમતાન્તરરૂપી વૃક્ષ એછું ફાલ્યું નથી ! દિગમ્બર સંપ્રદાયના કાંટાને માજુએ રાખી જોશુ' તા શ્વેતભર સપ્રદાયમાં વીરાત્ ૮૮ વર્ષ - ચૈત્યવાસ "ના ફયુગા ફૂટયા ! પછી ચાર વષે. - બ્રહ્મપિક' સંપ્રદાય જનમ્યા. વીરાત્ ૧૪૫૪ વષે - વડગચ્છ ’ સ્થપાયા. એ પછી વિક્રમ સંવતના પ્રત્યેક સેકંડામાં કમ તે નવું થતું જ રહ્યું છે. ભલે એમાં સમાચારીના ભેદ જેવા સામાન્ય મદ્દેશ હાય સ્યાદવાદ જેવું અદ્વિતીય સાધન હોવા છતાં સમન્વય ન સધાયે! એ આશ્રય ! વિક્રમ સંવત ૧૧૭૯ માં ‘ ૧કલ્યાણુવાદ,’ ૧૨૦૪માં, ખસૌરમચ્છ, ૧૨૦૪માં અચલિમત,' ૧૨૪૬માં ‘ સા પૌષ્ણુિ મઢ,' ૧૨૫૦માં • આયમિક,' ૧૨૮૫માં તપાગચ્છ,' ૧૫૦૮માં લુ કામત અને ૧૫૩૩માં જુદી સાધુ સંધ સ્થપાયા. ૧૫૬૨માં ‘ કહુકમત,’ અને ૧૫૭૦માં ખીજામત,’ તથા ૧૫૭૨માં ‘ પાર્શ્વચંદ્રગચ્છ.’ મા ઉપરાંત ટુંક તેરાપી-ભી ખમપથી-ગ્રંથશુદ્ધ, વિવિપક્ષ વગેરે કઇ કઇ શાખાઓ ચપ્પુ છે. એના સમયન તેમજ વિરોધમાં સાહિત્યના પાનાં ભરાયાં છે! આ સબંધમાં મારે પણ કેટલાક વિદ્વાન સાધુએ કહે છે કે એમાં નવાઇ પામવા જેવું નથી; ખુદૃ વીર ભગવંતના સમયમાં પણ એમ જ હતું !
4
સમવસરણુના મધ્ય ભાગે વકૃત સિંહાસન પર તીર્થંકર પ્રભુ પૂર્વાભિમુખે મૂળ સ્વરૂપે વિરાજમાન થાય. એ સિવાયતી ત્રણે દિશામાં તેમની પ્રતિકૃતિની વિકુણા દેવતાઓ કરે. રત્નના પ્રથમ ગઢમાં ચાર તરફ દ્વાર હામ. એ શામેના નામ ઉપરથી પૂ, દક્ષિણુ, પશ્ચિમ અને ઉત્તર દ્વાર કહેવાય. તે માગે પ્રવેશી નીચે મુજબ પદા એસે
અગ્નિખૂણામાં( ૧ ) સાધુવન,( ૨ ) વૈમાનિક દેવી, (૩) સાધ્વીગણુ. નૈઋત્ય ખૂણામાં (૧) જીવનપતિ (૨) જ્યાતિષ (૭) વ્યંતરની દેવીએ. વાયવ્યણામાં ( ૧ ) જીવનપતિ દેવા. (૨ ) જ્યાતિષ દેવા અને ( ૩ ) વ્યંતર દેવા. શાનામાં ( 1 ) વૈમાનિક દેવા. ( ૨ ) મનુષ્યા (૩) મનુષ્યે.ની સ્ત્રીઓ.
"
દેશના શ્રવણુ કરતી વેળા સાધ્વી પ્રમુખ સર્વ નારી વ ઊભા રહી દેશના સાંભળે, ખીજા સુવર્ણમઢમાં તિર્યંચાનું સ્થાન અને ત્રીજા રજતના ગઢમાં દેવા અને રાજા પ્રમુખના વાહ રહે. સમવસરણમાં તીર્થંકર દેવ ની તિથ્થસ્સ' કહી દેશના પર બે છે; જે પહેલી પારિસી (પ્રશ્ન૨ ) રહ્યા સુધી મળે છે. પછી તેઓશ્રી દેવ ંદામાં માને મા કાળે જેમ જજો પેાતાના ચેમ્બરમાં ય છે તેમ જાય છે. એ પછી મુખ્ય ગષ્ણુધરીજી પેક્સ સી સુધી દેશના દે છે. તા કર દેવ આઠ પ્રાતિહા અને ચાર અતિશય યુ હાય છે. તેમની વાણી પાંત્રીશ ગુણુવાળી અને સને પોતપોતાની ભાષામાં સમજાય તેવી હેય તેમની સમીપ જન્મના વૈર પણ જીવા વીસરી જાય છે તે પછી બીજી ફ્રાઇ જાતની ફ્રિલામણા સંભવે જ ાંથી ? જ્યાં શંકાના કાષ્ઠ પશુ ઉડ્ડલનાર મેાજુદ હોય ત્યાં મફેર ન જ સલ
અપૂ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટાઈટલ પાના બીજાથી ચાલુ. ] .
કિ તૂ તૂ સાઈ માટઈ સાધ, ક તુ’ ત' આાગમ ગુણે અગાધ 1 કિ તુ તુ સંસય માં જઈ સવ, કિ ત’ ગાલઈ દસમણુગર્વ ૧૪ અનંત અનત અનંત અનત, ભલઈ મઈ ભેટો શ્રી ભગવતી સદા ઈક તારો સાચઈ સાથ, જય પરમેયર પારસનાથ શાળા અલખ અલગ અલખ અલખ, સદા તું સેવક તું પરત ! અધિક અધિક દિયઈ આણંદ, જયઉ શ્રી ફલવૃદ્ધિ પાસજિર્ણોદ ૧૬થા અપાર અપાર અપાર અપાર, અનાથ નશનઈ તું આધાર . અગમ અગમ અગામ આગમ, ધરુ ઇક સાચઉં તુજ ધરમ ૧૭ બિહ જણ અટવીમાંહે બીહ, સદા જિહાં વિચરઈ સબલા સીહ ! તિલાં તુ સેવકનું નિયતાર, કૃપા કર મેહઈ પSલઈ પાર ૧૮ાા જિહાં જિહાં સમઈ સેવક જેહ, તિહાં તુ ઈચ્છા પૂરઈ તેહ છે વ૬ ઈમ ઠતાં ડીઝ વિરુદ્ધ, માટી તુ પારસનાથ મ૨૬ i૧૯ll ઈલા તું એકલામ અબી ડું, ન લેપઈ કોઈ તારી લીહા અયા હિલ મારુ કરી મહારાજ, પરત ખ ઈચ્છા પૂરા વીજ હારના
(કલસ ) છા પૂરા આજ, સુપર સેવફા સધા૨૩,.
| જિણવ૨ પાસ જિણ, સદા હૂ’ સેવક થારા; ક૯૫વૃક્ષથી અધિક મયા, મા ઊપર કિજઈ,
શ્રી અયસેગુ સંતન, ઘણી મુજી દલતિ દિજઈ; ખરતરગચ્છ સપસાઉ લઈ, શ્રીસાર એમ જસ ઉચ્ચરઈ,
ફવિધિ રાઈ માટેઉ ધણી, સેવક તુ' સાનધ કરઈ . ઇતિ શ્રી પાર્શ્વનાથસ્તોત્ર : શુભ ભવતુ |
નવી મદદ
૫૧) પૂ. મા. મ. શ્રી. વિજયવલભસૂરિજીના સદુપદેશથી શ્રી જેનર્સલ, બીકાનેર પા) પૂ. મુ. મ શ્રી. ધુરંધરવિજયજીના સદુપદેશથી મકતી મારકીટ મારવાડી કમિટી, અમદાવાદ. ૨૫) પૂ. ૫. મ. શ્રી. સંપતવિજય છ ગણિના સદુપદેથી શ્રી વીરવિજયના ઉપાશ્રય, અમદાવાદ ૧૧) પૂ. મુ. મ. શ્રી. સુરેન્દ્રસાગરજીના સદુપદેયથી શ્રી. જૈનસ'ધ, લુણાવાડા. ૧૦) પૃ. ૫. મ. શ્રી. હેમસાગરના સદુપદેશથી શ્રીન્ટેનસ ધ, નવસારી.
For Private And Personal use only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છin Jalna Satya Prakasha, Regd. No. B. 3801 બી જૈન શત્વ મક્કસ દરેકે વસાવવા ચાય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંકે (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન 'બ"ધી અનેક લેબાથી વાહ અ* મૂલ્ય છે. આના (ટપાલા ખર્ચના એક માના વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 1000 વષ" પછીનાં સાત વર્ષના રન ઈતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અ8 ભૂલ યુવા રૂપિયા. ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક પામ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક બિનલિન લેગાથી મહ 240 પાનના દળદાર ગ્રચિત્ર એક 4 મૂલ- ટાઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અકે! [] ક્રમાંકે ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હાવાના સોપાના જવાબરૂપ સે ખેાથી સમૃદ્ધ અક: મૂલ્ય ચાર આના. [R] ક્રમાંક ૪૫-ઇ. સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન સંબંધી અને તેનાથી સમૃદ્ધ અ ક : મૂય ત્રણ આના | કાચી તથા પાકી ફાઇલો * બી ન શલ્ય પ્રકાશ 'ની ત્રીજ, પાંચમા, મીઠમા, દશ મા, અગિયારમા બારમા તષા તેરમા વર્ષની કાચી તથા પાકી ફાઈલે તૈયાર છે મખ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા શ્રી જેનાથી સત્યપ્રકાશક શમિતિ બોરેશિયભાઈની વાડી, ઘીકાંટા, અખદાવા. મૃદક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરાઠ, . બા. ન. * શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય- અમદાવાદ. પ્રકાશક:-ચીમનલાલ ગોકળદાસ શાહ. થી નામ" સત્યપ્રકાશ સમિતિ કાર્યા? 1, જેસિંગભાઈની વાડી, નીકાંટા રોડ-ગમતાવાદ. For Private And Personal use only