SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાક ૫ | ઉપનિષદ્ અને સ્યાદ્વાદ [ ૮૧ દેખાય છે. આપણે પણ તે વસ્તુને પરિચિત તરીકે એળખીએ છીએ અને જેટલા શે વિકાર થયા છે તેટલા પૂરતા તેના ફેરફાર પણ સ્વીકારી છીએ. જેમ કે એક વ્યક્તિને આપણે પંદર વર્ષો પહેલાં જોઈ શ્રુતી અને પાછી અત્યારે જોઇએ છીએ. જો કે તેનાં ઉંચાઇ, શરીર અને વર્ણ વગેરેમાં ઘણો તફાવત છે છતાં તે અમુક છે અેમ તેને ડી શકીએ છીએ. ખીજી રીતે તે વ્યક્તિ મનુષ્યપણું છે અને મનુષ્યવ્યતિરિક્તપણે નથી એમ પણ એક સાથે એકીસાથે છે' નથી' ના શબ્વસક્રેતા કહી શક્રીએ છીએ. અથવા માની લ્યે કે એક હીની મટકી છે. એક ભાઇ હાથમાં તેનું હી લખું તે પૂછે કે શ્માને દુધ કહેવાય ? તા ઉત્તર ાપનાર તેના પરપરાગત અવિનાશી તત્ત્વને મુખ્ય રાખી હી શકશે કે તે સંસ્કારિત દ્વાપુ છે,' 'તે વિકૃત દૂધ છે.' અને બીજો મનુષ્ય, તેમાંના અણુ પરાવર્તનના—દશ્યમાન અણુસંધના–જ વિચાર કરીને કહેશે કે તેમાં ધાસ નથી,’ દૂધ નથી,' ‘તે દહી છે.' વસ્તુતઃ આ બન્ને ઉત્તરે માં એકવાયાતા છે એમ સ્વાાદ વિજ્ઞાન સિદ્ધ કરે છે. છ કલ્પના કરી કે વિક્રમની નવમી શતાબ્દિ છે. બુદ્ધિના વૈભવથી શૈવદા નિાને નાખનાર, બ્રહ્મચર્યની મૂર્તિરૂપે પ્રસિદ્ધિ મેળવનાર, રાજાના દેડઠારા રાજવી ભેગ ભાગવનાર –કામ વાસના તૃપ્ત કરનાર, કામસૂત્રની વ્યાખ્યાથી મંડનિમમ સરસ્વતીને જીતનાર, ભટ્ટ પાદને નમાવનાર અને જયગવથી મલકાતા ૩૨ વર્ષના શકરાચાય પડિત સભા સમક્ષ કાશ્મીરના વિદ્યાપીઠ પર પગ મૂકવાને તૈયાર થયા છે. બ્રહ્માણી રાજરમણી વિશ્વાસી શંકરાચાય અને પવિત્ર માની માારે ભણે છે રાજવ–દેહ વડે રાજાના અંતઃપુરમાં આસક્ત થયેલ શ`કરાચાય, તે શરીર ખીજું હતું; તે શંકરાચાય ન હતેા ' એમ ભરી સભામાં જાહેર કરે છે; પેાતાની પવિત્રતાના જોરશારથી પેકાર કરે છે. પેાતે આ સ્થાનને સર્વથા યેાગ્ય હાવાનેા દાવા કરે છે. આ રીતે કાકડું ગૂંચવાયુ છે. પણ રાજાના શરીરમાં વસી રહેલ એ કાચાને ભ્રૂ'કરાચાર્ય હી શકાય નહીં? ના ઉત્તર કા' અને ‘ના' એમ છે. સ્વરૂપમાં આવશે. આ દ્વૈત સ્વરૂપને અનેકાંતવાદ સત્ય તરીકે ઓળખાવે છે. આ સ્યાદ્વાદ ધર્મની માન્યતા સન્યાપક છે તે। પણ કેટલાંક સ્થાનમાં તેને વિરાવ કરવાના પ્રયાસ થયા છે; જો કે આ પ્રયાસ સફળ નથી પશુ સ્વાદ્દાદની વ્યાપકતાને જ વ્યક્ત કરે છે, તેા પણ આપણે તે સંબંધે જરા વિચાર કરીએ. નેપનિષદ્ વગેરે દશ ઉપનિષદ્ પ્રાચીન આય ગ્રંથાની વિભૂતિષે મનાય છે. સ્યાદ્વાર્ફ પ્રત્યેનું સૂત્ર પ્રથમ આ પ્રથામાં નજરે પડે છે અને ત્યારપછી તે જ શબ્દસમૂહ પર વ્યાસજી તથા ભાષ્યકારાએ નાની મેટી દીવાલ ખડી કરી છે. વ્યાસસૂત્ર, બ્રહ્મસૂત્ર શકિર ભાષ્યમાં રયાદ્વાદ માટે જે નિષ્ફળ પ્રયાસ કર્યા છે તે જગજાહેર છે અને તે ઉલ્લેખ માટે કાઈ સાક્ષર શકરાચાર્યજીની અનભિન્નતાને જ સ્વીકાર કરી શાંતિ * ખરી વાત તે! એ હશે કે આ ખાતમાં કેટલાક પડિતાએ વાંધા લીધે। હરશે, જ્યારે શકરાચાય છના પક્ષકારાએ એ બાબતમાં યુક્તિપૂર્વક બચાવ કર્યો હશે. અસ્તુ ! એ પ્રસંગ ગમે તેમ હાય પણ કેટલું તે! યાદ રાખવુ` કે આમ હાઇ દેહમાં, જિલ્લામાં, દેશમાં, લેાકમાં ૐ સ્થાનમાં ભૂલ કરે તે સથા ભૂલરૂપે છે, પણ નિય ખાળિયુ કઇ ભૂલ કરે તે તે ભૂલપે નથી, For Private And Personal Use Only
SR No.521650
Book TitleJain_Satyaprakash 1949 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1949
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy