Book Title: Jain_Satyaprakash 1949 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપનેિષદ્ અને સ્યાદ્વાદ સં——પૂય મુનિમહારાજ શ્રીgનવિજયજી ( ત્રિપુટી ) જગતમાં અનેક પ્રકારની વસ્તુ છે અને પ્રત્યેક વસ્તુ અનેકવિધ કાર્યાં સાથે નિયુક્ત હોય છે. તે વસ્તુને ક્યારે ક્યા કા મટે ઉપયાગ કરાશે તે કંઈ કહી શકાય નહીં', પશુ તે પા–વસ્તુની જ્યારે જેટલી અંશ પૂરતી ઉપયેનિતા દેખાય છે ત્યારે તેટલા અંશ પૂરતી તેની મદદ લેવાય છે. અર્થાત્ એક પદાર્થોમાં અનેક ગુણધમેર્યાં હોવા છતાં હરરાઈ એક શક્તિમની મુખ્યતા અને બીજા શક્તિવની ગૌષ્ણુતા વીકારાય છે. પશુ અત્યંત વિશેષ લક્ષ્ય ખેંચે એવી ખામત તા એ જ છે કે એક જ વસ્તુમાં એક જ સાથે એ વિરાખી ગુણા પણ રહી શકે છે, જે ગુણાનિરપેક્ષપણે સ્વતંત્ર છે—અવ્યકત છે, પણ નિમિત્ત મળવા માત્રથી એક મુખ્ય બને છે અને એક ગૌણ રહે છે. માની લ્યે! કે ચંદ્ર એ પ્રકાશી પદાથ છે, હવે કાઇ પ્રશ્ન કરે કે આ ચંદ્રના પ્રકાશ કુવા છે? આ વખતે જો પૂર્ણિમાનો મધ્યરાત્રિ હોય .તા ઉત્તર મળશે કે જતને આપ્ લાજનક છે અને અષ્ટમીને દિવસ હશે તેા ઉત્તર મળશે કે ધૂસર-ફ્રિક્કો છે. આ પ્રશ્ન વખતે જો સૂર્યના પ્રકાશ હશે તો ઉત્તર મળશે કે ચંદ્રના પ્રકાશ નિસ્તેજ છે અને તારાગણના પ્રકાશ્ન તુરો તેા ઉત્તર મળશે કે તારાપતિ નામને શેરભાવે તેવા છે. આ દરેક પ્રસ ંગે ચંદ્રના પ્રકાશ તે તેના તે જ છે, પશુ નિમિત્ત માત્રથી આપણુને આ તા, ફીકાશ, નિસ્તેજતા અને સુંદરતાના ખ્યાલ કરાવે છે. આ જ પ્રમાણે દરેક પદાર્થો અનેકવિધ સહકારી ધર્માંની ખાણુરૂપ છે તેમ જ અનેક વિરાધી ધર્માનું પશુ મબિંદુ છે. આ અપેક્ષાજન્ય ધમેતિ કેન્દ્રિત કરનાર તાત્ત્વિક વિજ્ઞાનનું નામ અપેક્ષાવાદ, અનેકાંત કે સ્યાદ્વાદ છે. સ્યાદાદની ઋવિકલતામાં સાત નય, સપ્તભંગી, ચારી નિક્ષેષ અને એ પ્રમાણુના સમાવેશ થાય છે. સ્યાદ્વાદ એ ઢયાતી ધરાવનાર દરેક પદાર્થોને ભપેક્ષાના બળે આવનાશી પણ સ્થાપી શકે છે તેમ નહીવત્ જેવી સ્થિતિમાં પશુ લાવી મૂકે છે. મુખ્ય પદાર્થોંધ ‘ છે, છે અને છે' કહેવુ જેટલું' સુલભ છે અેટલુ’ જ ‘નથી, નથી તે નથી' એમ કહેવું એ તુ પૂર્વાપરતી વિવક્ષઃવી સ્યાદ્ાદના વિઘ્ન નમાં સહેલું છે એટલે સ્યાદ્વાદ સામસામી ફ્લામાં રહેલ · અસ્તિ' નાતિ' છે. નવા જેત્ર પ્રચંડ વિરોધી તત્ત્વને પણુ નય સપ્તભ'ગીથી યુક્તિપુરઃસર એક ત્રત કરી શકાય. આ વાતમાં કેટલું સત્ય છે તે તારવવું હોય તે આપણે હરકાઈ વસ્તુના વિચાર કરી શકીશું. પ્રત્યેક વસ્તુ એકવાર એક સ્વરૂપમાં દેખાય છે અને કાલાંતરે કંઇક વિકૃતણે પણ તે જ રૂપમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28