Book Title: Jain_Satyaprakash 1947 08 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ११] યસ્મિલના અને અગડદત્તના ચરિત્રની સામગ્રી [ १५ कोई पण व्यक्ति जैन संघ उपर-जैन सघना कोई पण अंग उपर-आक्रमण करवानो विचार सुद्ध न करे. अस्तु ! Acharya Shri Kailassagarsuri Gyanmandir ड्रंकमां आ प्रसंगे भार दईने जे कांई कहेवानुं प्राप्त थाय छे ते ए जछे के हवे आमां बहु बहु विचारो कर्याकरतां कांईक नक्कर अने सक्रिय कार्य आपणे करीए सम्भव छे के आ माटे अन्दरखाने कांईक प्रयत्नो चालता पण होय. एम होय तो एमांनी समाजने जणावी शकाय एवी हकीकत थोडे-घणे अंशे पण समये समये प्रकट थती रहे ए अत्यन्त जरूरी अने इष्ट छे. एम थाय तो ज जनताना दिलमां कांईक धरपत रहे अने आपणा आगेवानो के आपणी आगेवान संस्थाओ आ सम्बन्धमां जे कांई पगलां लेता होय तेना सारासारपणानो ख्याल जनताने आवी शके अने ए सम्बन्धमा जनताने कांई कहेवा जेवुं लागे तो ए कही पण शके, आखरे संघ एटले तो ए जैन जनता जगणाय ने ! Ing बाकी अत्यारे तो आ प्रवृत्तिनुं जे बाह्य दर्शन थई र छे तेथी तो मनमा दिलगीरी ऊपजे एवं ज छे, आनुं परिणाम तो धीमे धीमे आ प्रश्नने वीसरी जवा सिवाय बीजुं भाग्ये ज आवे. अमने तो पूरो पूरो भय लागे छे – अने तेथी ज अमे आटला भारपूर्वक कहीए छीए छे के आ गतिथी आपणे आपणुं ध्येय सिद्ध नहीं करी शकीए, अने आपणा जीवन-मरण समो एक प्रश्न आपणे वीसरी जईशुं. अमारो ए भय खोटो निवडे एम इच्छीए... ધસ્મિલ્લના અને અગડદત્તના ચરિત્રની સામગ્રી (से. ओ. हीराझाल २. अपडिया सेभ थे.) કથાના, કિસ્સાઓના, કહાણીઓના, વાર્તાના અને ચરિત્રાના વિવિધ પ્રશ્નારાના ઉત્તમ નમૂના પૂરા પાડનાર તરીકે ભારતવર્ષ સુપ્રસિદ્ધ છે. સ્થાદિને લગતું ભારતીય સાહિત્ય ઘણી ઉચ્ચ કાઢતુ છે અને એમાં નૈનાના જેવા,તેવા ફાળા નથી. વસુદેવહિ‘ડી એ નામથી જાણીતી થયેલી કથા જેવી કથા કેટલી છે? એ વિચારનારને આ સહેજે સમજાશે. આપણી મુંબઈ વિદ્યાપીઠના અભિનવ અભ્યાસક્રમ પ્રમાણે અભ્યાસ કરનારા પ્રથમ થના તેમ:જ ખી. એ.ના ખીજા વર્ષના વિદ્યાથી ઓને આ વર્ષે અનુક્રમે અગડદત્તચરિય અને અિહિડીના અભ્યાસ કરવાના છે, તે એને અંગેનાં સાધનાના નિર્દેશ કરવા માટે તેમ જ અધ માગધી” તરીકે વિદ્યાથી ઓને શું શીખવાય છે તે દર્શાવવા માટે આ લઘુ લેખ લખાય છે. પાયમાં બસ્મિલ' અને ધમેલ્ટ' એવા મે સબ્દો છે. એ બંનેને માટેના સસ્કૃત શબ્દ સ્મિત' છે. એનાયત—અધિલા ક્રેશ અને એક જૈન મુનિ એચ એ મર્યાં છે. ખીજો અય' અત્ર પ્રસ્તુત છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28