Book Title: Jain_Satyaprakash 1942 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] શ્રી આદિનાથ – સ્તવન [ ૮૭] ઘણુ જાતિ તણું વર લેઈ કુસુમ સુગંધ રે, પ્રભુ પૂજા કરતાં ત્રુટઈ કરમનાં બંધ છે. ૨૯. તપગછ ગણું ગણુ ભાસુર સરદ દિણંદ રે, - જિનશાસન મંડળ શ્રીહીરવિજયસૂવિંદ રે; જિણુઈ પ્રતિબધી અસુર અકમ્બર સાહિ રે, અમારિ તણે (પડહ?) વજડા જગમાંહિં રે. ૩૦. તસ સીસ શિરોમણિ શ્રી વિમલહરિષ ઉવઝાય રે, જસ વાણી અમૃત પીતાં ભવદુખ જાય રે; જિણિ વાદ કરીનઈ ટાલ્યાં વાદીમાન રે, પૂરવ ઋષિ તોલાઈ મહિમા મેરુ સમાન છે. ૩૧. સવિ સાધુ સિંગારા ગુણ સારા બહુ જાસ રે, સંયમ રમણીસ્યું અહનિશિ કરઈ વિલાસ રે; તસ ચરણપ્રસાદિ સીસ કહઈ આણંદિ રે, મહિસાણુ મંડણ યુણિઆ આદિજિણુંદ રે. ૩ર. છે કલશ છે ભવજલધિકારક સુકૃતકારણ શ્રીહીરવિજયસૂરીસ, સસ સસ સુંદર મુનિ પુરંદર વિમલહર્ષ વાચક વર; તસ ચણ યામલ કમલમધુકર મુનિ વિમલ વંછિક કરે, મહિસાણા પુરવર મંડન જિનવર ત આદિ જિસરો ૩૩. || ઇતિ શ્રી આદિનાથ સ્તવન પૂર્ણ જેનધર્મી વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી ( ગતાંકથી ચાલુ) બછાવતોની ચડતી-પડતી મંત્રી કરમચંદ્ર (૬) ગયા અંકમાં બછાવત વશની ચડતી-પડતીનો વૃતાન્ત પૂર્ણવિરામ અનુભવે છે. ટાંક મહાશયના આધારે આલેખાયેલ એ હેવાલ ઉપર શોધખોળ દ્વારા પ્રાપ્ત થયેલ લખાણ દ્વારા જે પ્રકાશ પડે છે. એ ઉપરથી જે તારવણું કરવામાં આવી છે એ સંબંધમાં છેડે ઉલ્લેખ કરવા અસ્થાને નહિ ગણાય. - ઉપરોકત લેખમાળાનો મારો હેતુ એ છે કે જૈનેતર લેખક તરફથી જેનો ઉપર દયાપાલનની ઠેકડી કરતો કાયરતાનો જે આક્ષેપ કરવામાં આવે છે તે કેટલો નિર્ભેળ અને સાથોસાથ ઈતિહાસની અનભિજ્ઞતાનો સૂચક છે એ બતાવવું. અહિંસા કે દયા એ સાચે જ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36