Book Title: Jain_Satyaprakash 1942 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 6 અર્ક ૩] જૈનધમી વીરાનાં પરાક્રમ [ ૮૯ ] પ્રમાણે મંત્રીશ્વરના વડવાઓએ રાજ્યની તેમજ જૈનધર્મની સેવા બજાવી છે એટલુ જ નહિ પણ એ વંશઉતાર ચાલી આવી છે. તે વંશને ધર્મમાર્ગે વાળવામાં ખરતર ગચ્છના મુનિરાજોની દેશના ખાસ નિમિત્તભૂત છે. કરમચંદ્ર મંત્રીશ્વરે મુનિઉપદેશથી ધર્મ માગે. ખરચેલ દ્રવ્યની વિસ્તૃત નોંધ હોવા ઉપરાંત તેમને ત્રણ સ્ત્રીઓ હતી અને એમાં જીવા તથા અજાયબન્ને નામા પત્નીએથી ભાગ્યચંદ્ર તથા લક્ષ્મીચંદ્ર નામા પુત્રરત્ન ઉત્પન્ન થયા એવા સ્પષ્ટ ઉલ્લેખ છે. આ સર્વ શ્વેતાં ટાંકમહાશયના પુસ્તક ઉપરથી જે સારરૂપ ચિત્ર અગાઉના અંકામાં દારવામાં આવેલ છે. એમાં મહત્ત્વનો ફરક નથી પડતા. એટલે એ સવિત—ચણ ન કરતાં ટૂંકમાં મતભેદને મુદ્દો જણાવી દેવા ઉચિત સમાય છે. રાયિસંહની ખફગીથી બચવા મત્રીશ્વર પાતાના પરિવાર સહિત બીકાનેર ાડી ગયા અર્થાત્ પલાયન કરી ગયા એવા મત ટાંકમહાશયના છે. એ માટે નાહટા બંધુએ લખે છે કેઃ अन्यदा किसी कारणसे रायसिंहजीका चित्त-कालुष्य जानकर भावीके शुभ संकेत से उनका आदेश लेकर विचक्षण और बुद्धिमान मंत्रीश्वर दीर्घदर्शिता से अपने स्वजन परिवार के साथ मेडते में आकर निवास करने लगे । . Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે જ ફૅક મંત્રીશ્વર કર્મચદ્રના મૃત્યુસ્થળ સબંધમાં છે, છતાં મંત્રીશ્વર બીકાનેર ડી ગયા પછી વનપર્યંત પાછા ફર્યા નથી, એ વાતથી ઉભય (રાયંસ અને મંત્રી ક ચ૬) વચ્ચે જબરા મફર હાવાની વાત વધુ સવિત બને છે. રાયિસંહની ગાદી પર સૂરિસ આવ્યા અને એ કચદ્રના પુત્રોને સન્માન પૂર્વક તેડી લાવ્યા, મ`ત્રીપદ આપ્યું, અને તેમને એ પછી તેમના સનારાના પ્રસંગ કેટલાંક વર્ષો પછી ન્યા છે એમ કેટલીક સાબિતિ અને આસપાસના બનાવા ઉપરથી નાહટા બંધુએ પુરવાર કરે છે. એ વાત માની લઈએ તેપણ એક દિવસે ત્રણ:હન્દર સિપાઇઓથી અચ્છાવતાનુ રહેઠાણુ ઘેરાયું એ તે તે પણ લખે છે. એટલે રિસ ંહની અવકૃપા ગમે તે કારણે થઇ હતી એ વાતમાં કંઈ જ ફરક નથી પડતા. લાવશજ સંબંધમાં પણ નાટા બધુઓએ લબાણથી ઉલ્લેખ કરી ટાંક મહાશયે દર્શાવેલ વાત કરતાં જુદી જ વાત કહી છે. તેઓ કહે છે કે કદ્રના વરા ગર્ભવતી સ્ત્રીથી થયેલ સતાનથી નથી રહ્યો, પણ ઇંલ્લી ઘટના બની તે પૂર્વ લક્ષ્મીચંદ્રના પુત્રો રામચંદ્ર અને રૂધનાથ ઉદયપુરમાં જઇને વસ્યા હતા તેમનાથી ચાલુ રહ્યો છે. આ સર્વ ઐતિહાસિક મતફેરા હોવાથી એમાં કયા વજનદાર છે એને નિર્ણય એ વિષયના અભ્યાસીઓ માટે રાખી મારે જે કહેવાનું છે તે એટલું જ કે અચ્છાવત વશે જૈનધર્મનુ પાલન કરવા છતાં સમય આવ્યે ન તે શૂરાતન દાખવવામાં પાછી પાની કરી છે કે ન તા કદી કાયરતાને નજદીક આવવા દીધી છે. તેઓએ તે વીરેશને છાજે તેવી રીતે મૃત્યુને ભેટ કરી પેાતાના જીવતરને ધન્ય કર્યુ છે; ( ચાલુ ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36