Book Title: Jain_Satyaprakash 1941 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮---] જેમાં વીરાનાં પરાક્રમ [૧૩] - - - - - - - - - - तिन ग्रन्शन लें पाय कछ आशय बांध अनप । सा ही में पिरघट किया अलंकार के रूप ॥२॥ ' બહાદરલ-જૂની ઢબના જે મુત્સદીઓ થયા છે એમાં આ ગૃહસ્થને નંબર છેલે આવે છે. ડીડવાણાના જાણીતા કુળમાં એ જન્મેલ. ત્યાંથી તે જેધપુર ગયેલ જ્યાં રૂઘનાથે સહ શનિ મેતા વર્ગમાં એણે સ્થાન મેળવ્યું. પાછળથી એણે રાજયની નોકરી સ્વીકારી. માં પોતાનામાં રહેલા સદ્દગુણો વડે મહારાજા તખતસિંગજીનું ધ્યાન આક છે. સન 1૪ ૪૨ - ) એની લાગવગ એટલી બધી થર પડી કે જનતામાં એ મારવાડના રાજવીના માનીતા કયા તરીકે ઓળખાતો. એણે કદી પણ કોઈને પણ વિશ્વાસભંગ કીશનમલ મહારાજા સરદારસિંગના રાજયમાં કારમાં ના કળે એ હેર કિસર ધાને ખજાનચી દે છે. એ માટે નોંધ મળે છે : - He Wiis il great financier anillid his best to put the Marwar finances on sounder and firmer footing અર્થાત એ જબ નાણાશાસ્ત્રી હતું. એને માટે કહેવાય છે કે : બાક ફાટલ બેરીયાં પાકા જાઢ્યા હોય, સુત બહાદર રે મારે કીગ્ન જેસા ન દેય. આ રીતે 'ડારી પગ પણુ અતિહાસિક મહત્વે ધરાવે છે. રીતભાત અને રસમ રિવાજમાં એસવાળ સમાજ સાથે એ મળતાપણાં ધરાવે છે. એમની કુળદેવી આશાપુરી'નું મદિર “નાડલ'માં છે, જ્યાં વર્ષમાં બે વાર મેળો ભરાય છે. કહેવાય છે કે 'લાખાને પ્રથમ કઈ સંતાન ન હતું એટલે એ દેવીને પ્રાર્થના કરી. એ પ્રસન્ન થઈ આશીર્વાદ આ કે તને વીસ સંતાન થશે. લાંડારીઓ ઘણુંખરું કાળા રંગની ગાય બકરુ કે બંશ નથી તે ખરીદતા કે નથી તે કઈ તરફથી, ભેટ તરીકે અપાયે તે પણ સ્વીકારતા. ભંડારીએ ઘણુંખરું વેપાર કરતાં રાજ્યની નોકરી વધુ પસંદ કરે છે. તેમનામાં પણ પણ દીપાટ, મોના, લુણાવટ, નીવાવટ નામના મેળે છે કે જેમાં પરસ્પર પરાવાને રિવાજ નથી, મારી નારીવર્ગમાં પડદાનો રીવાજ સપ્તાહથી 'બાય છે, અને અન્ય ઓસવાળ જ્ઞાનિન બીએ માફક મેર નામનું આભૂલણ પહેરવામાં આવતું નથી. આ સારાયે ઉલ્લેખમાંની વિવિધ વાતો જવી છે જે એક મુખ્ય વાત પ્રતિ લય આપીશું તો સહજ જણાશે કે એ સર્વ જૈનધર્મના અનુયાયી હોવા છતાં પ્રસંગે પ્રાપ્ત હતાં પક્રમ ખવવામાં પાછી પાની નથી કરી. ઈતિહાસના અભ્યાસોને કે વધુ જિ:સા ધારકને ભાલાને વિક્રમ સં. ૧પપાકને તથા શ્રી કાપરડા વીર્થને વિક્રમ સં. ૧૬19 ને શિલાલેખ જોવાની વિનંતિ કરી આ વિષય અને પૂર્ણ કરીશું. ( ચાલુ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54