Book Title: Jain_Satyaprakash 1941 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે ઘણાનો જ છે --- - - - - - -- - - -- -- -- - પૂર્વ ભારતના ગૌરવસમી શ્રાવસ્તી નગરીની કીર્તિ દેશ-વિદેશના સીમાડા વિધી ચૂકી હતી. બોવેનીની વૈવાવ વતીની વાણિજય અને શ્રાવતીની શાન ઠુવિધ વાતો લેકહુદયમાં સ્થાન મેળવી લીધું હતું. દુર દેશના શાહ સોદાગરે પિતાને અગમલે મોડા શ્રાવતીનાં હાટોમાં ઠાલવના અને મહેમાંગ્યાં મૂલ મેળવી એ અલબેલી નગરીની થશેગાથાઓ દેશ-વિદેશમાં પહોંચાડતા. વૈભવ-વિલાસ અને વાણિજ્યના સંગમસ્થાન સમી એ નગરી પિતાને પાંડિત્ય અને જ્ઞાનદાન માટે પણ પંકાતી હતી, શ્રાવતીનાં છાત્રાલયે અને ગુરુકુળવાસાએ અનેક જ્ઞાનપિપાસુઓને આકર્યા હતા. શ્રાવતીના આ પાંડિયને છે એક બ્રાહ્મણે યુવેક વિદ્યાબેન માટે આજે માસ્તીમાં આવ્યા હતા. ગુરુરાજની ચરણપૂલી મસ્તકે ચડાવી એ નમ્રભાવે ઊભો હતો. એનું ભવ્ય લલાટ, વાંકી નાસિકા અને મનહર આ, સર્વત્ર એની કાંતિની છાયા ફેલાવતાં હતાં. બીજા છાત્રો આ સુંદર યુવકને અનિમેષભાવે જોઈ રાજા હતા, અને ગુરુજી તon તેના અંતરનું ઊંડાણ માપતા ય તેમ, તેને પૂછતા હતાઃ વત્સ! શી શી આશા અને ઉર્મિઓના બળે આજે નું. મારું વતન, વ્હાલાં માતા-પિતા અને ઉનાળ ભાઈ-ભાંને છેડીને અહીં આવ્યું છે કે તારી સાધનાનું લક્ષ્યબિંદુ શું છે ?” ગુરુદેવ! ન ધનની આશા છે - વૈભવ-વિલાસન ગુ: ધ અને વૈભવના તો અમારી કૌશામ્બીમાં એ ભરાય છે. એને માટે મારે માં પરભામણી સેવા કરવાની ન હોય ! ગુરરાજ ! કેવા એક જ , એક જ આશા, એક જ તમને ! આપ ચરણમાં રહી પ્રદર્શનનું જ્ઞાન પામવા સરસ્વતીની ઉપાસના કરવી છે. રાજ, મેં આપને મારા ગુર માની લીધા છે આપના ચરણમાં મને સ્વીકારો !” કોશાબીના એ કુળવાન બ્રાહ્મણ યુવક સામે ગુર તાકી રહ્યા, એ અંતર વાંચવા મથતા હોય ! એ બ્રાહ્મણ યુવકની મુખાકૃતિ જાણે મુંઝવતી હોય એમ ગુરજને લાગ્યું. તેમણે એ યુવકની વધુ કસોટી કરવા સમજાવ્યું : * પણ વત્સ ! આ યુવાન વય અને સરસ્વતી ઉપાસના-એ બેને મેળ દુષ્કર છે. મનની ચંચળતા અને વિલાસની લાલસા કર પળે આવીને ઘેરી વળે એનું શું કહેવાય? પાંચ દિયોનું સંવરણ કરીને કેવળ એકન્દ્રિયભાવથી વર્તનાર જ આ સરસ્વતી-ઉપાસનાને પૂર્ણ કરી શકે છે. વત્સ ! વિચારી જે, તારામાં એટલું બળ છે " ગુપ્રસાદથી મને એ બળ સાંપડ !” યુવક આટલું બોલી ગુરની સામે જોઈ રહ્યો. એને વધુ કશું કહેવાનું ન હતું. - ગુરજીએ મનભાવે એને સ્વીકાર કર્યો ! અને એ બ્રાહ્મણ યુવકનું વૈયું હર્ષથી નાચી ઊઠયું. એ યુવકનું નામ કપિલકુમાર ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54