Book Title: Jain_Satyaprakash 1941 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૩૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ પ્રશ્નોનું રિહરએ જણાવ્યું છે. ત્રીજી માર્ગધાઝિશિકામાં–માર્ગના ભેદો, પ્રશસ્ત-અપ્રશસ્ત આચરણે. ધામિકાભાસની પ્રવૃત્તિ, સંવિગ્ન પાક્ષિકનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. જેથી જિનમહ નામની દાત્રિશિકામાં–પ્રભુ શ્રી જિનેશ્વદેવનું મહત્ત્વ ક્ષાયિક ગુણોને લઈને જ મા-j જો એ વગેરે બીના જણાની છે. પાંચમી ભકિત નામની દાવિંશિકામાં ભક્તિનું રવરૂપ જણાવતાં પૃથ્વીશુદ્ધિ, અપ્રીતિને ત્યાગ, નાનની જરૂરિયાત વગેરે બીના જણાવી છે. છઠ્ઠી સાધુ સામર્થ્ય નામની ત્રિશિકામાં--ત્રણ જ્ઞાન, તેનાં ચિહ્નો, ત્રિવિધ ભિક્ષા, પિંડવિદ્ધિ, વૈરાગ્યના ત્રણ બેદ, ભાવશુદ્ધિનું સ્વરૂપ જણાવ્યું છે. સાતમી ધર્મવ્યવરથા દાઝિશિકામાં–જે સાધુ હોય તે મવમાંસને ખાય જ નહિ, મૈથુનનું સદોષપણું, તપ, અનાયતનનો ત્યાગ કર વગેરે બીના વર્ણવી છે. આઠમી વાદદાત્રિશિકામાં ત્રણ પ્રકારના વાદ વગેરે બીના જણાવી છે. નવમી કથાાત્રિશિકામાં અવાંતર ભલે જણાવવા પૂર્વક ચાર પ્રકારની કથાનું સ્વરૂપ વર્ણવ્યું છે. દસમી ગઠ્ઠાવિશિકામાં અને અગિયારમી પાતાંજલગ કાત્રિશિકામાં–વિવિધ રોગનાં લક્ષણ વગેરે જણાવ્યાં છે. બારમી યોગપૂર્વસેવા નામની કાત્રિશિકામાં-ગુરુપૂજા, દેવપૂજા વગેરેનું સ્વરૂપ જણવ્યું છે. તેરમી મૂકયÀષપ્રાધાન્ય દાઢિશિકામાં–મુક્તિ, તેનાં સાધન અને મુક્તિનાં સાધનોને સેવનારા ભવ્ય જો આ ત્રણેમાં હૃપ નહિ રાખનારા ભવ્ય જીવે જ યથાર્થ ગુરુમહારાજ વગેરેની ભક્તિ વગેરે કરી શકે છે. પાંચ પ્રકારના અનુષ્ઠાનમાં વિપાનુષ્ઠાન વગેરે પણ અનુષ્ઠાન નકામા છે અને છેલ્લા બે તહેતુ અને અમૃત અનુષ્ઠાન કરવા લાયક છે. ચાદમી અપુનર્ભધક દ્વત્રિશિકામાં--અપુનર્ભધવનું સ્વરૂપ તથા શાંત ઉદાત્ત જીવનું સ્વરૂપ વગેરે બનાજણાવી છે. પંદરમી સમ્યગદષ્ટિ દાવિશિકામાં–શુશ્રષા, ધર્મરાગ, ત્રણ કારણ વગેરે બીના જણાવી છે. સોળમી મહેશયહ નામની શિશિકામાં-બીજ મતવાળાને માન્ય મહેશનું લક્ષણ જપનું ફળ વગેરે બીના જણાવી છે. સત્તરમી દેવપુરુપકાર દ્રાવિશિકામાં નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ, સમ્યગદર્શન પામ્યા બાદ સંસારી જીવ દેશવિરતિ આદિ ગુણોને કયારે કઈ રીતે પામે છે અને માર્ગાનુસારિતા વગેરે ગુણેની બીના દર્શાવી છે. અઢારમી યુગભેદદાત્રિશિકામાં-યોગના પાંચ ભેદો, મૈત્રી આદિ ચાર ભાવના, ધ્યાન, સમતા વગેરેની બીને જણાવી છે. ઓગણીસમી યોગવિવેક નામની દાવિંશિકામાં-ત્રણ પ્રકારને યોગ, યોગાવંચક વગેરે ત્રણ વંચકનું સ્વરૂપ વગેરે બીને જણાવી છે. વીસમી યોગાવતાર કાત્રિશિકામાં સમાધિ. આત્માના ત્રણ ભેદ, જરરી દપ્રિનું સ્વરૂપ વગેરે બીના જગાવી છે. એકવીસમી મિત્રા દાઝિશિકામાં દષ્ટિના આડ દ પૈકી પહેલી મિત્રાદષ્ટિનું વિસ્તારથી વરૂપ જણાવ્યું છે. બાવીસમી નારાદિ દાત્રિશિકોમાં ત્રણ દષ્ટિનું એટલે બીજ નારાદિષ્ટ રીજ બલા અને ચથી દીપ્રા | રપ જણાવ્યું છે. તેવીસમી ફાગ્રહનિવૃત્તિ નામની દાશિકામાં - કુતર્કનું સ્વરૂપ, ત્રણ પ્રકારને બેધ. સદનુડાનj લાગુ, કાલ, ન્ય વગેરેની અપેક્ષાએ થતા દેશનાના બોર વગેરે બીના જગાવી છે. ચોવીસમી સદ્દષ્ટિ વિલિકામાં સટિ, કાંતા, ધારણાનું સ્વરૂપ, સ્થિરા ટિમાં થતી અવની સ્થિતિપ્રભાદમાં અા માનુષ્ઠાન, નિર્વત્તિ લાભ વગેરે બીના વર્ણવી છે. પચીસમી કલેશાનોપાય નામની દાશિકામાં નિર્દોષ જ્ઞાન–ક્રિયાની નિમલ સાધના કરવાથી કલેશને નાશ થાય છે. આ બાબતમાં અન્ય દર્શનીને વિચારનું યુક્તિથી ખંડન કર્યું છે. છવીસમી ગમાડાન્ય દાત્રિશિકામાં-ધાર. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54