Book Title: Jain_Satyaprakash 1941 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮-૯] શ્રી યોોવિજયકૃત ગ્રંથા [૩૩] ૭ ગુરુતત્ત્વનિશ્ચય-મૂળ પ્રાકૃતગાથા ૯૦પ જણાવ્યા છે. બીજા નય પરિચ્છેદમાં નયનું લક્ષણ અને તેના બંદા બતાવવાના પ્રસંગે શબ્દની પંચતી પ્રવૃત્ત કયા નયનાળે ક અપેક્ષાએ માનતા નથી તે વિસ્તારથી દર્શાવીને અર્પિત. અર્પિત, વ્યવહાર, નિશ્ચય, જ્ઞાનક્રિયા વગેરેનું ભેદપ્રદર્શનપૂર્વક સ્વરૂપ જણાવીને રે નયાભાસને ટ્રકામાં સમાવ્યો છે. ત્રીજા નિક્ષેપ નામના પરિચ્છેદમાં નામાદિ નિશ્ચેપાનાં સ્વરૂપ, મંદ પ્રયોજન દર્શાવીને દક નિક્ષેપ શું શું માને છે ? તે જણાવીને તેને નયમાં ઉતાર્યા છે. નિક્ષેપાની ઉત્પત્તિનો પ્રકાર જણાવતાં જીવના પણ નિક્ષેપ જણાવ્યા છે. તર્કશાસ્ત્રરૂપી મહેલમાં ચઢવા માટે આ ગ્રંથ પગથિયા જેવો છે. મૂળ ગ્રંથ ૮૦૦ શ્લોક પ્રમાણ છે. તે હૈ. ધ. પ્ર. સ. ભાવનગર તથી છપાયા છે. એમ સભવી શકે છે કે જેમ બૌદ્ધ પિંડત મેાક્ષાકરની તર્ક ભાષા જોઈ ને વૈદિક પંડિત કેશવમિત્ર સ્વમતાનુસાર્સર તર્ક ભાષા બનાવી. તેમ તે અને તર્ક ભાષાનું નિરીક્ષણ કરીને વાચકવર્ષે આ ગ્રંથની રચના કરી હોય. અને તેની ઉપર વાચક પોતેજ સંસ્કૃત ગદ્યમાં ૭૦૦ સાત હજાર લોક પ્રમાણ ટીકા બનાવી છે. મૂળમાં પ્રસગે વ્યવહાર ભાગ્ય વગેરે ગ્રંથોની પણ ગાથા ગોઠવી છે. એ પ્રમાણે ટીકામાં પણ તે તે ગ્રંધાના પ્રસ`ગને અનુસાર જરૂરી પાંડા આપ્યા છે, ઍટલું જ નહિ પણ જ્યાં પોતાને જરૂર જણાય ત્યાં સ્પષ્ટીકરણ પણ કર્યું છે. ગુરુતત્ત્વનું યથા નિરૂપણ કરવા માટે અહીં વિશાળ અધિ કારસ્વરૂપ ચાર ઉલ્લાસની સકલના કરી છે. તેમાં પહેલા ઉલ્લાસમાં (1) શ્રી ગુરુમહારાજને પ્રભાવ કલા હોય છે ? (૨) ગુરુકુલ વાસનો પ્રભાવ શે ? (૩) ગુરુ કેવા હોય ? (૪) શુદાશુદ્ધભાવનાં કારણો કાં કાં શકે (૫) ભાવવૃદ્ધિ શાથી થાય ? (૬) કવળ નિશ્ચયવાદી વમતને પોષવા માટે કાર કઈ દલીલ રજુ કરે ? (છ) સિદ્ધાંતી તે (નિશ્ચય) વાદનુ ક રીતે ખંડન કરે છે ! આ સાથે પ્રશ્નો સ્પષ્ટ ખુલાસો છે. બીજા ઉલ્લાસમાં ગુરુનું લક્ષણ જણાવતાં સદ્ગુરુ, વ્યવહારી, વ્યવŕત્ર્ય, વ્યવહારના પાંચભેદ, પ્રાયશ્ચિત્ત, તને લેવાનો તથા દેવાના અધિકારી; એ જણાવીને છેવટે શુદ્ધ વ્યવહારને પાળનાર સુગુરુનું માહાત્મ્ય દર્શાવવા પૂર્ણાંક વ્યવહાર ધર્મને આદરવા સુચના કરી છે. ત્રીજા ઉલ્લાસમાં ઉપસ’પત્ની વિધિ, ગુરુની પ્રષણા, પાæ વગેરેનું સ્વરૂપ જણાવીને છેવટે દુગુરુને તજવાનુ અને સુગુરુની સેવના કરવાનું જણાવ્યું છે. ચાથા ઉલ્લાસમાં પાંચે નિર્ધન્ધાનું સ્વરૂપ બીસ દારને ઘટાવી જણાવ્યું છે. વટે શકારે પ્રશસ્તિ વગેરે ભીના જણાવીને ધંધ પૂર્ણ કર્યા છે. ૮ કાવિદ્ઘાત્રિ શિકા-(બત્તીસાળનીસી)--આ ગ્રંધમાં ગ્રંથકારે દાન વગેરે કુર પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જણાવવા માટે ૩૨ વિભાગ પાડયા છે અને દરેક વિભાગને બત્રીસ છત્રીસ શ્લોકમાં સપૂર્ણ કરેલા હવાથી આનુ યથાર્થ નામ દાત્રિશાત્રિશિકા પાડયું છે, તેમાં પહેલી દાન-ત્રિશિકામાં ગ્રંથકારે દાન સ્વરૂપે જણાવતાં કયા દાનમાં એકાંત નિર્જરા ચાય ? અને કયા દાનમાં અલ્પ નિર્જરા થાય ? વગેરે નાનું રહસ્ય દર્શાવ્યું છે. અને વર્ટ ત્રકૃતાંગ ત્રમાં આવતાં સાદા જ્મ્મા વગેરે પદો ચથા રહસ્ય પ્રકટ કરતાં આતુર લુબ્ધક દૃષ્ટાંત પણ સ્પષ્ટ જણાવ્યું છે. બીજી દેશના દ્વાત્રિશિકામાં (૧) દેશનાને લાયક કાણું ? શ્રોતાના ભેદ કેટલા ? શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન, ભાવનાજ્ઞાનનું સ્વરૂપે શુ ? માલ વગેરે જ્યારે દગાને કી ી દેશના દેવી અને તેમાંયે ક્રમ રાખવે ? વગેરે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54