Book Title: Jain_Satyaprakash 1941 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮૯] શ્રી યશોવિજયજીકૃત ગ્રંથ [૩૭] અાદિ મંદામાં નાના દર્શનની વ્યાજના વગેરે બીને મતિજ્ઞાનના પ્રસંગે સ્પષ્ટ જણાવી છે. શ્રાવાના વર્ણનમાં રવરૂપભેદ, મશ્રિતમાં તફાવત વગેરે જણાવ્યું છે. અવધિજ્ઞાનના વર્ણનમાં લટાર્ણ, મંદ, પરમાવધિ. મન:પર્યવ જ્ઞાનથી ભિન્નતા જણાવી છે. મન:પર્યવ રાનના વર્ણનમાં લક્ષણ, ચિનિત પદાર્થને માણવાની રીત, મન:પર્યવમાં અપેક્ષાએ દર્શનને સ્વીકાર - એરપીકાર, મન:પર્યવથી જે મને જણાય તેનું સ્વરૂપ વગેરે બીને વર્ણવી છે. પાંચમાં કેવડાસાનના વર્ણનમાં તે લક્ષણ, સર્વજ્ઞતાની સિદ્ધિ તેનું પ્રામાણિકપણું, કેવલવાતાવરણને મની આવશ્યકતા, કર્મ અવારકપણે ફેફસુકાદિથી લેભાદિની ઉત્પત્તિને રકારનારના મન, બડ, નરાયભાવ માનનાર બૌદ્ધ સવ રાપણાનું અવ્યવસ્થિતપણું, એકરસ બ્રહ્માનને વેરાન તરીકે માનનારના મનનું ખંડન, પારમાર્યાદિક ત્રણ શકિત, દષ્ટિષ્ટિવાદનું બંડન, બ્રહ્મવિલય અને સુમાકારવૃત્તિનું અધ્યાસ]-અજ્ઞાનકલ્પનાનું ખંડન, વ્યાર્થિક પયયાર્થિક નયની અપેક્ષા મુક્ષ્મ વિચારણિ જણાવી છે. છેવટે મલ્લવાદિ શ્રી સિદ્ધસેન દિવાકર તથા જિનભદગણિના કવલજ્ઞાન દર્શન અને તેના ઉપયોગની બાબતમાં વિચારો જણાવી સમ્મતિની તે વિષયની ગાથાઓનું સ્પષ્ટ વિવેચન દર્શાવી જવાની અપેક્ષાએ તેનું એકીકરણ બતાવ્યું છે. ૧૪ નરાર—આ ગ્રંથમાં જુદા જુદા પૂર્ણતા વગેરે ૩૨ પદાર્થોનું આઠ આઠ “લેકમાં બહુજ સરસ વન સંક્ષેપમાં કર્યું છે-આની ઉપર પતે બાલાવબોધ (ટો પણ કર્યો છે, અને નીચેના લાકથી સાબીત થાય છે, ऐन्द्रवृन्दनतं नत्वा वोरं तत्वार्थदेशिनम् । . अर्थः श्रीज्ञानसारस्य, लिख्यते लोकभाषया ॥ આ ગ્રંથ ઉપર પાઠક શ્રી. દેવચંદજીએ અને પંન્યાસ શ્રી. ગંભીરવિજયાએ સંરકૃત ટીકા રચી છે. ૧પ એસ્તુત :- આમાં શ્રી શાનિસ્તુતિના જેવી સ્તુતિઓ બનાવી છે. ૧૬ ઉપદેશ રહસ્ય. ૧૭ આરાધકવિરાધક ચતુર્ભગી. ૧૮ આદિજિનસ્તવન, ૧૯ તવવિવેક. ૨૦ તિન્યકિત. ૨૧ ધર્મ પરીક્ષા. ૨૨ રાના વ. ૨૩ નિશાભાવિચાર. ૨૪ ન્યાયખંડનખંડખાદ્ય-(મહાવીરસ્તવ પ્રકરણ) શ્રી. ઉપાધ્યાયજી મહારાજે રચેલ ન્યાયની કરીને આ ગ્રંથ અત્યત અર્થગંભીર અને જટિલ છે. આ એક જ ગ્રંથ વાચકવર્યના પ્રખર પાંડિત્યની સાક્ષી કરે તેવા છે. આ ગ્રંથ ઉપર અમારા પરોપકારી પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી વિજયનેમિસુરીશ્વરજી મહારાજે મટી ડીકા રચી છે અને અમારા બેટા ગુરૂભાઈ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ વિજયદર્શનસુરીશ્વરજી મહારાજે કલ્પતિકા નામની ટીકા બનાવી છે. આ ગ્રંથનું યુથ પ્રમાણ પપ૦૦ લેક છે. ૫ અસ્પૃશદગતિવાદ. ૨૬ ન્યાયાલક-આમાં ન્યાય દૃષ્ટિએ ચાઠાદાદિનું નિરૂપણ કર્યું છે. આ ગ્રંથની ઉપર અમારા પરમ પૂજ્ય પરમપકારી ગુરૂવર્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54