Book Title: Jain Satyaprakash 1940 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : વિબુધવિમલસૂરિને જન્મ સીતપુરમાં થયે હતો. ૧૭૮૮માં સૂરિપદ મલ્યું. એમને સમ્યકત્વપરીક્ષા” નામને ગ્રન્થ પણ ઉપલબ્ધ થાય છે. ઉપરની તમામ હકીકત વિબુધવિમલસૂરિના રાસઉપરથી લેવામાં આવી છે, કે જે રાસ ૧૮૨માં જ્યારે મહિમાવિમલસૂરિ બુરહાણપુરમાં આવ્યા ત્યારે વાન' નામના શ્રાવકે બનાવ્યો હતો. હવે બાલાપુરના મંદિરમાંની ધાતુપ્રતિમાના લેખો જોઈશું. બાલાપુરના જિનમંદિરની ધાતુપ્રતિમા ઉપરના લેખે બાલાપુરમાં કુલ બે જિન મંદિર વિદ્યમાન છે. 1 તપગચ્છનું અને જે તૌકાગચ્છનું. તપાગચ્છના મંદિરમાં મૂળનાયક ગોડી પાશ્વનાથ છે. પ્રસ્તુત મંદિરમાં જે ધાતુ પ્રતિમાઓ છે તેના લેખ અરે આપવામાં આવે છે. તથા જે આચાર્યું પ્રતિષ્ઠા કરી કરાવી તે આચાર્યના અન્ય કઈ કઈ સાલના લેખે કયા કયા સંગ્રહમાં મળે છે તેની નેંધ પણ ઈતિહાસ પ્રેમીઓની સરળતા માટે લેવામાં આવી છે. તપાગચ્છના મંદિરમાંની ધાતુ પ્રતિમાના લેખો - [१] संवत १३४६ (वर्षे) चैत्र सुदि १० भोमे पित्त कुठारसिंह श्रेयसे सुत सांगाकन श्री शांतिनाथ(बिंब) कारितं प्रतिः यशोभद्रसूरि शिष्य घिबुधप्रभमूरिभिः ४ ॥ [२] संवत १३५३ माघबदि १ श्री शांतिनाथ प्रतिमा श्री जिनचंद्रसूरिभिः प्रतिष्ठिता कारिता च सा हेमचंद्र भार्या अनसुश्राविकाभ्यां जिसदेव ( ? जिनदेव) જોઈ [३] संवत १५११ वर्षे माघ दि ५ बुद [१ बुध दिने श्री लोढागोत्रे सा० गोल्हा संताने सा० उधरभार्या उदयणि पुत्र पु० सा० खाभाकेन आत्मश्रेयसे चंद्रप्रभवित्र का प्रति० श्री मद्रपल्लीयगच्छे श्री देवसुंदरसूरिपंटे श्रीसोमसुंदरमरिभि ।। [४] संवत १५१७ ज्ये. शु० १० सोमे उमघालझातीय श्रे. झांझण મા. પરંત૪ પુ. વરર મા. શાખા પુ. મર13 મા. માફ કાર દુર સુત. નોંધ શલવિજયજીએ પણ નીચે પ્રમાણે લીધી છે. ઈલોરિ અતિકૌતુક વસ્યુ, જેમાં હીયે અતિ ઉહહહ્યું; વિશ્વકમા ધું મંડાણ, ત્રિભુવન ભાવતણું સહિ નાણ. * પ્રાચીન ન થમાળા સ ગ્રહ ” પૃ. ૨૧ ઐતિહાસિક કળાની દ્રષ્ટિએ આ સ્થાન મહત્વપૂર્ણ છે. * પ્રસ્તુત આચાર્યશ્રીને સ વેનું ?ક ને એ લેખ નાહારજીના સંગ્રહમાં (ભા. ૧, ૫. ૨૩) અને વિદ્યાવિજયજીના પ્રાચીન લેખ સ ગ્રહ (ભાગ ૧, પૃ. ૧૬)ના સંગ્રહમાં મળે છે. ૫ સેમસુંદરસૂરિના પ્રતિમાલેખો વિપુલ પ્રમાણમાં મળે છે. માટે નેધ લીધી નથી. સોમસુંદર સુરિનો વિસ્તૃત પરિચય પ્રહાદનપર' નામના નિબંધોમાં કરાવીશ. અર્જર સાહિત્યમાં ઉકત આચાર્યનું સ્થાન મહુવેનું છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44