Book Title: Jain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જનધર્મમાં સ્ત્રી સમાજનું સ્થાન સ્ત્રીમાં છે. અ’૪ ૧૦-૧૧] ઋતુવતી બને છે આવી કેટલીક નબળા ભયંકર સમરયા છે. પુરૂષ ઉપરનાં કામ કરી શકતા નથી. સેંગવિક સાહેબ લખે છે કે—સ્ત્રીના દરેક બનાવટવાળાં છે. સ્ત્રીનાં શરીરમાં મધુરતા Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગ-ઉપાંગ પુરૂષની અપેક્ષાએ ભિન્ના અને નમ્રતા વિશેષ પ્રમાણમાં છે. કેટલીક શારીરિક ત્રુટિઓ ભલે હાય, કિન્તુ વીરતા અને સાહસ તે સ્ત્રીઓમાં હાય છે. સકટ આવી પડતાં સ્ત્રી દૃઢ રહે છે. પેાતનાં બાળ બચ્ચાંઓની શત્રુઓથી રક્ષા કરે છે. પેતાની આબરૂને બચાવે છે. આ વીરતા માનસિક છે. જેને શારીરિક લ સાથે કોય સમ્બન્ધ નથી. બુદ્ધિના ક્ષેત્રમાં સ્ત્રી પુરૂષના જેટલે ઉંચે દરજજે જઇ શકતી નથી. તપાસ અને અનુભવથી એ નક્કી છે કે-કેટલાંક કામને સ્રીએ સારી રીતે કરી શકે છે જ્યારે કેટલાક કામેાને પુરૂષા સારી રીતે કરી શકે છે. અનુ મન પુરુષના મનથી જીદું પડે છે. કાચ્છુકે તેને માતા તરીકેનું મેટુ' કામ કરવુ પડે છે. તે શાંતિથી સહન કરી જાણે છે. પેાતાનુ બલિદાન આપી શકે છે. જે બાબત માટે પુરૂષમાં અયેાગ્યતા ડ્રાય છે. માતૃત્વ એ તેના સહજ ધર્મ છે, વગેરે વગેરે. [૩૮૭] માતા થવુ એ જીવનની શ્રીમાન ૫. કેદારનાથજી ગુપ્ત લખે છે કે–સ્રી શાંતિ સ્થાપનને બહુ આવશ્યક માને છે. સ્ત્રીઓ ઘરની વ્યવસ્થા સારી રીતે કરી શકે છે, તેમ જગતમાં શાંતિ પણ સ્થાપી શકે છે. યુરોપ યુદ્ધની અશાન્તિમાં ઘેરાયું છે, ત્યાંના શાંતિસ્થાપક મંડલમાં મોટી મેટી સ્ત્રીમા મેમ્બર છે. લંડનની મીસ વ્હાઇટના Women in World History પુસ્તકમાં દુનિયાની મહિલાઓએ શીશી વીરતા બતાવી છે તેના પરિચય મળે છે. વગેરે વગેરે ( ધૃ, ૭૯ ). આ વિજ્ઞાની પણ સ્ત્રીમાં પ્રધાનતયા ઉપર નિહાળે છે અને અધમ કે શાંતિના લખ્યા પ્રમાણે ઉત્તમ અને શાંત કાર્યોની તમન્ના વિરોધી યાને અન્તિમ અદ્યોતિમાં લઇ જનાર કાર્યાના અભાવ બતાવે છે. ** અર્થાત-સ્ત્રીજાતિમાં પ્રશસ્ય શાંત કાર્ય કરવાની જેટલી તાકાત હેાય છે, તેટલી અપ્રશસ્ય નિકૃષ્ટ કાર્ય કરવાની તાકાત હાતી નથી. કેમકે શ્રી એ મધુરતા, નત્રતા, શાંતિ અને સાચી ( શાંત વીરતાનું નિવાસસ્થાન છે. આ દરેક પ્રમાણેનું મનન કર્યાં પછી વિવેકી મનુષ્ય સહેજે સમજી શકશે કે પુરૂષ તથા સ્ત્રી આત્મક કાસના માર્ગમાં એક સરખી પ્રવૃત્તિ કરી શકે છે. અને પોતાના શુભ ધ્યેયને પહોંચી વળે છે જ્યાં આવી સમાનતા છે ત્યાં ધમ અને ધર્મકુળ - મોક્ષ માટે બન્નેને સમાન અધિકાર માનવા એતે વત:સિદ્ધ વસ્તુ છે. અને એ કારણે જજૈનદર્શન પુરૂષ તથા ત્રે એના અંગમાં અને તત્સંબધી અધિકારામાં માત્ર ભેદ માને છે. બાકી પુશ્ન કે સ્ત્રીના આત્મિક વ્યવસાય કે આત્મિક વિકાસમાં ક્રૂર હોય છે, એમ માનવાને સાફ ઇન્કાર કરે છે. For Private And Personal Use Only આ કારણે જૈનંદન અંતરદર્શીનાથી અધિક આત્માભિમુખી દન છે, અને એ જ સુર આલાપે છે કે સમમાત્ર માવિત્રવ્વા જર્દૂ મુલ્લું ને સટ્ટો ॥

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46