Book Title: Jain Satyaprakash 1938 05 06 SrNo 34 35
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૩ શ્વેતવણ મુગટ ન હોય તેમ શોભે છે. આજે પણ આ તીર્થની રમણીયતા જળવાઈ રહી છે. યાત્રાળુઓના ટોળેટોળાં આઠ માસ સુધી એની ઉપાસના સારૂ વહાં આવે છે. ગિરિ પરનો માર્ગ, અંતરાળે આવતા વિસામા, ગાળે પડતી દહેરીએ અને મનેરમ વાતે વાયુ આજે પણ માર્ગ કાપતા મુસાફરને આત્મચિંતનમાં મગ્ન કરી દે છે; સંસારના આધ, વ્યાધિ ને ઉપાધિ જનિત તાપને-- કલેશને ઘડીભર વીસાવી દે છે. દાદાના દર્શન માટે અંતરમાં અપૂર્વ વિલાસને અંકુરિત કરે છે. આ તીર્થના નાયક તરીકે એટલે કે મુખ્ય દેવ તરીકે શ્રી આદીશ્વરજી છે, એનું કારણ એ છે કે આ તીર્થ પર તેઓશ્રો નવાણુ પૂર્વવાર પધારેલા છે, જે વાત આ ભૂમિનું ગૌરવ સૂચવે છે. બાકી તેઓશ્રીનું એક પણ કલ્યાક તેમજ આ ચોવીસી- અન્ય તીર્થકરોમાંનાં કારનું પણ એટલું પણ કલ્યાણક આ સ્થાને નથી થયું. છતાં આ તીર્થન મહામ્ય અનેરું છે. તેથી તે તે તીથાધિરાજ કહેવાય છે. ભલે તીર્થકરોની કલ્યાણકભૂમિ બનવા આ સ્થળ સામર્થ્યવાન નથી બન્યું છે આ ભૂમિના વાતાવરણની વિશુદ્ધતા એટલી રમાતીત છે કે એની શીતલ છાયામાં કટિગઆભાઓ કલ્યાણ પથના પયંકા બની ચૂક્યા . એમાં માત્ર ગણધરે કે સાધુઓ જ નહીં પણ શ્રાવકો અને સનારીઓ અને તીવ્ર પાપના આચરનારા પાપી એ પણ સમાઈ જાય છે. તારણ ની સાર્થકતા આ તીર્થ યથાથ કરી છે. હત્યારા ને ચારેનાં અવનનો સુધારો આ તીર્થ એટલે અન્ય નથી થો તેથી તે એના કાંકરે કાંકરે સિદ્ધ થયાને યોગાન ગવાય છે. આવા કલિયુગમાં પણ તે દુનિયા પરનું સિદ્ધક્ષેત્ર છે. આંગ્લ લેખકે એને ‘મંદિરના નગર'ની ઉપમા આપે છે. એના જેટલાં જિનાલ ધરાવનાર પર્વત ભાગ્યે જ વિશ્વમાં અન્ય કોઈ હશે ! દાદાના દરબારમાં પગ મૂકતાં જ પરિશ્રમ તે પલાયન કરી જાય છે. એ સાથે સસારની ચિતા પણ ટળી જાય છે. વર્તમાન ચોવીશમાં આ તીર્થ પર સિદ્ધિ પદ વરલા સબધી પ્રસિદ્ધ નોંધ નાચે મુજબ સમજવી. ૧ શ્રી. ઋષભદેવ પ્રભુના વંશજે અસંખ્યાતા ૧૪ શ્રી. શાતિનાથ પ્રભુ સાથેના ૧૫ર ૫૫959 ૨ શ્રી. પુડરીક ગણધર પાંચકોડ સાથે મુનિએ ૩ શવિડ વારિખિલ દશક્રોડ સાથે ૧૫ રામ ભરત (દશરથ પુત્રા) ત્રણ ક્રોડ સાથે ૪ આદિત્ય શા (ભરત મહારાજના પુત્ર) ૧૬ પાંચ પાંડવી. વીશ કેડ મુનિ ” એક લાખ 19 વસુદેવની સ્ત્રીએ પાંત્રીસ હજાર સેમદરા ( બાહુબલિના વડા પુત્ર) ૧૮ પંદર્ભે ૬૪૦૦ સાથે તેર કેડ ૧૦ નારદ ઋ કે બાહુબલિના પુત્ર એકાણ લાખ એક હજારને સાઠ સડીઆઠ કડ” ૭ નમ વિનામ વિધાધરે એ ધ સાથે ૨ “ શાબ પધનું ચોદ હજાર " ૮ નોમ વિધાધરની પુત્રી પ્રમુખ ચેસ ૨૧ દીમતારિ મુનિ સાગર મુનિ એક કોડ સાથે ૨૨ થાવસ્થા પુત્ર એક હજાર ” ૧૦ ભરત મુનિ પંચ કેડ સાથે ૨૩ શુક પરિત્રાજક (ા કાચાર્ય) એક હજાર 11 અજિતસેન સત્તર ડ . ૨૪ સેલગાચાર્ય પાંચસો સાધુ ” ૧૨ અજિતનાથ પ્રભુના સાધુઓ દશ હજાર ૨૫ સુભદ્ર મુનિ સાતસે સાધુ” ૧૩ શ્રીસાર મુનિ એક કોડ સાથે ર૬ કાલિક મુનિ એક હજાર ” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46