________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨ શ્રી જૈન સત્ય પ્રકાશ
ફાગણ યાયી વર્ગને શા માટે આવી અર્થ– “ચેત્યો છે. ભગવતી સૂત્રના આધારે ફસામણીમાં ઉતારે છે ? સુક્ષ્મ દૃષ્ટિએ ત્યાં જૈન સાધુઓ જાય છે, ચત્ય વંદન વિચાર કરીએ તે આમ કરવામાં તેઓ કરે છે અને પાછા આવે છે.” ભૂલને પાત્ર નથી, કિન્તુ પાંચમા આરા સ્થાનકમાગી સાધુની ઉપર દર્શાવેલ સાથે સંકળાએલ વકતા અને જડતા નું માન્યતા જ ચિત્યને અર્થ જિનાલય જ આ પરિણામ છે. ખરી રીતે જિનનો કરવા માટે પર્યાપ્ત છે. નંદીશ્વર દ્વીપમાં અર્થ તીર્થકર માની જિન–શાસન, ચિતા-સ્મારક નથી, જ્ઞાની નથી, છતાં ચૈત્ય જૈનધર્મ, જિનાગમ, જિન-પુત્ર જિન- છે અને તે પણ જૈન સાધુઓને વંદનિક. મન્દિર, જિન-દાઢા અને જિન-પ્રતિમાને એટલે સાચી વાત એ છે કે ત્યાં ચ માં અર્થ તીર્થકરને મત વિગેરે માનવું જિન-પ્રતિમાઓ છે (જીવાભિગમ સૂત્ર, એ જ સાચી બુદ્ધિમત્તા છે.
પ્રતિ ૩, ઉદર, સૂત્ર ૧૮૩ સ્થાનાંગસૂત્રઢંઢક મતાવલંબીઓ “ચત્ય”ને ૩૦૭) એટલા ખાતર દેવસંઘ ત્યાં ચિતાના સ્થાને કરાએલ સ્મારક કે જ્ઞાન અષ્ટાબ્લિક મહોત્સવ કરે છે (જંબુદ્વીપ એવો અર્થ કરી જિનાલયને અભાવ પ્રજ્ઞસ, વ૦૨, સૂર-૩૩, ૧૦૫-સૂત્ર-૧૨૩, માને છે. તેઓ એટલે તે આગમ–પ્રમાણ છવાભિગમ, પ્રતિક, ઉદ્દેશ ૨, સૂત્ર માને છે કે –“અઢી દ્વીપની બહાર ૧૮૩. જ્ઞાતાત્ર અ૦૮, સત્ર ૬૬, ૭૭, મનુષ્ય ક્ષેત્ર નથી, તિર્યંચ ક્ષેત્ર છે. ૭૮. ભગવતી જી શ૦૩, ઉ૦૨ સત્રનંદીશ્વર દ્વીપમાં કેઈ મનુષ્ય મરે જ ૧૪૨.) અને વિદ્યાધારી શ્રમણનહિં, ચિતા થાય જ નહિ; એટલે ત્યાં નિથો પણ ત્યાં યાત્રા કટ્વા જાય છેચિતા-સ્મારક બની શકે જ નહિ. જિન-પ્રતિમાઓને વંદન કરે છે વળી કોઈ સર્વજ્ઞાની કે કેવળજ્ઞાની (ભગવતી સત્ર, શતક ૨૦, ઉદ્દેશે , પણ ત્યાં હોતા નથી. પરંતુ ત્યાં મૂત્ર ૬૮૩ –૬૮.)
૮ સ્થાનકમાગી સાધુ હચંદજી જિન-પ્રતિમાઓની કબુલાત આપતા જણાવે છે –
હવે આપણે જોઈએ કે આગમમાં તે વિષે કેવું કથન છે. જિનપ્રતિમાઓને માટે–-સિદ્ધાયતનો, જખ્ખદીપ, નંદીશ્વરદીપ વિગેરે અનેક ધામાં, વર્ષધર પર્વતોમાં, તિય લોકમાં, અને દેવલોક માં પણ પ્રતિમાઓ છે. આ સર્વ પ્રતિમાને દેવ ની જેમ શાશ્વત કે સ્થાયી છે. મનુષ્ય લેકના ગૃહોની જેમ તે શાશ્વત છે એમ નથી. દેવોના રીતિરિવાજમાં. તેઓના વર્ણનમાં અનેક સ્થળે પ્રતિમા સંબધી વાર્તા આવે છે. દેવોને જન્મ થતાં (પિતાના ઉત્પન્ન થા) ની સાથે પ્રતિમા તરફ કવા મા થી, સભ્યતાથી અને વિવેકથી તેઓ વર્તે છે તે વિષયે જબૂદીપ પ્રાપ્તિ, વ્યાખ્યા પ્રાપ્તિ (ભરતીસૂત્ર), જીવાભિગમ ને રાજપ્રશ્નીયામાં છે.
તિર્થક અને ઊ4 (દેવ) લોક શાશ્વત છે અને તેનું વર્ણન ને તેમાં રહેલી અનેક વસ્તુઓનું વર્ણન જે વખતે શાસ્ત્રકારે કરે છે, ત્યારે અંદર જિનપ્રતિમા
For Private And Personal Use Only