Book Title: Jain Satyaprakash 1936 02 SrNo 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ શ્રી જૈન સત્ય પ્રકાશ ફાગણ પ્રભાવક ચરિત્રમાં આચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિજીનું વિસ્તૃત, પ્રભાવપૂર્ણ ચરિત્ર છે. તેમાં ઉલ્લેખ છે કે મોઢગ૭ને આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિજી મેંઢેરાના જિનમંદિરમાં દર્શન કરવા ગયા, ત્યાં પંચાલ દેશના રાજા સુરપાલને પુત્ર (વનરાજ ચાવડાને મામાનું નામ સુરપાલ હતું એમ ઈતિહાસ કહે છે. કદાચ આ સુરપાલને પુત્ર કેમ ન હોય ? ) ભદકીત અહીં તેમને મળ્યો. સિદ્ધસેનસૂરિજીએ આ લક્ષણવંતા રાજકુમારને આ જ મંદિરમાં વિક્રમ સંવત ૨૦૭માં દીક્ષા આપી અને ભદ્રકતિ નામ રાખ્યું. તેનો જન્મ ૮૦૦માં થયો હતો. દીક્ષા લીધા પછી ભદ્રકાતિ પિતાના આ નામને બદલે બપ્પભટ્ટીના નામથી પ્રસિદ્ધિ પામેલ છે. ૮૧૧માં આ રાજકુમારસાધુ બપ્પભટ્ટીજીની આચાર્ય પદવી ખૂબ મહોત્સવ પૂર્વક મોઢેરાના આ મંદિરમાં જ થઈ અને પોતાના ગુરુના અંતિમ અનશન સમયે પણ બપ્પભટ્ટસૂરિ અહીં હાજર હતા. આ સિવાય પણ આ પ્રસિદ્ધ મંદિરનાં દર્શન કરવા બપ્પભટ્ટસૂરિજી રાજ આવતા. આચાર્ય મહારાજ પિતાની તપલબ્ધિથી નિરંતર પાંચ મહાતીર્થોની યાત્રા કરતા. પોતે આમરાજને પ્રતિબોધવા ગ્વાલિયરમાં રહેતા અને લબ્ધિથી નિરંતર પાંચે તીર્થોની યાત્રા કર્યા પછી આહાર લેતા. એ તીર્થોમાં મેંઢારાનું આ પ્રસિદ્ધ મંદિર પણ ગણાતું. ગુજરાતનાં મંદિરોમાં આ નગરના મંદિરનાં જ દર્શન કરવા પધારતા ત્યારે એમ એક્કસ લાગે છે કે આ મંદિર પ્રાચીન અને મહત્ત્વનું હશે. સાથે ગુરુતીર્થ તો ખરું જ. બપ્પભટ્ટસૂરિજીના ગુરુ ભ્રાતા શ્રીનન્નસૂરિજી પ્રાયઃ અહીં જ રહેતા. તેમણે નાટ્યશાસ્ત્ર અહીં જ બનાવેલું. બપ્પભટ્ટસૂરિજી તથા શ્રીનસૂરિજી અહીંની જ ગાદીના આચાર્ય હતા. ( અપૂર્ણ) ૪. આ એતિહાસિક ગ્રંથની રચના સં૧૩૨૪માં શ્રીચંદ્રપ્રભસૂરિશિષ્ય પ્રભચંદ્રસૂરિએ કરી છે. તેમાં ૧૧મો પ્રબંધ શ્રીબપ્પભટ્ટસૂરિજીનો છે. જેમાં ઉપર્યુક્ત વૃત્તાંત આપેલું છે. નનનનન નનનના નાના નાના નાના નાના નાના નાના નાના નાના મજનુ "જ" - - [ ૨૫૩ મા પૃષનું અનુસંધાન ] ઉપર આવી સૌધર્મ દેવલેાક સુધી ભગવતી સૂત્ર, શ૦૧૦, ઉદ્દેશો-પ, પહોંચવાની શકિત નથી. કેમકે તીર્થકર, સૂત્ર ૪૦૫–૪૦૬માં પૂજનિક જિન-દાઢાજિનમંદિર કે ભાવિતાત્મા અનગારની એનું નિદર્શન અને રો-ચેત્યની પેઠે સહાય વિના ઉપર સૌધર્મ દેવલેક પર્યું પાસનાનાં ફળ વર્ણવ્યાં છે. ત્યાર બાદ સુધી આવી શકે જ નહી. ઉ૦૬, સૂત્ર ૪૦૭માં તે જીવાભિગમ આ પાઠ ભાર દઈને જાહેર કરે છેસૂત્રની સાક્ષી આપી જિન-પ્રતિમા કે-તીર્થકર, જિન-મન્દિર (જિન- તથા જિન-દાન અર્ચા-વિધિ આળેખ્યો પ્રતિમા કે અનગર આ ત્રણે જગતની છે. ( આ પાઠ “પૂજા-વિધિ” લેખમાં વિદ્યમાન વિભૂતિઓ છે. જેનું શરણ આપીશું.) પણ નિતાંત સહાયક છે, – પ્રભાવ (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44