Book Title: Jain Katha Sagar Part 1
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Samo Jain Shwetambar Murtipoojak Sangh

View full book text
Previous | Next

Page 382
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ દુનીયાનો મેળો યાને ચંદન મલયાગિરિ અર્ધી રાતનો સમય હતે. સર્વત્ર શાંતિ હતી. ત્યાં પથારીમાં સૂતેલા કુસુમપુરના રાજા ચંદને “રાજા! તારી માઠી દશા થશે, જીવતા જવું હોય તે તું જલદી ચાલ્યા જા” રાજાએ એકવાર બેવાર. આ શબ્દ સાંભળ્યા. આમ તેમ જોયું પણ કેઈ ન દેખાયું. રાજા ઉભે થયે તે રૂપરૂપના અંબાર સરખી એક દેવી નજરે પડી અને તે “હું તારી કુળદેવી છું” એમ કહી અદશ્ય થઈ ગઈ. સવાર પડયું. રાજાએ રાણી મલયાગિરિને બેલાવી શાંત ચિત્તે કહ્યું “વિ! રાત્રિએ કુલદેવીએ સમાચાર આપ્યા છે, કે “તારે માથે ભારે વિપત્તિ પડશે. વિપત્તિ આપણને ઘેરે અને આપણે બેહેશ થઈ નીકળીએ તે કરતાં આપણે સામે પગલે જઈ તેને ભેટવા કેમ ન નીકળવું.” રાણીએ રાજાના વચનમાં સંમતિ આપી, અને સાયર તથા નીર આ બને પુત્રને સાથે લઈ રાજારાણીએ પ્રયાણ કર્યું. રાજા ચંદન, રાણું મલયાગિરિ, સાયર તથા મીર કુંવર સાથે રાજ કુટુંબ ફરતું ફરતું કુશળ નગરમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414