Book Title: Jain Katha Sagar Part 1
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Samo Jain Shwetambar Murtipoojak Sangh

View full book text
Previous | Next

Page 395
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ વિનયન પણ શાસનરક્ષા ખાતર આત્મ સમર્પણ કરું છું.' કહી પિતાના હાથે તે છરી ગળાપર ફેરવી નો પિતા કહેતાં દેહને ત્યાગ કર્યો. સવાર પડયું. સાત વાગ્યા, આઠ વાગ્યા કે પૌષધશાળામાંથી બહાર ન નીકળ્યું. રાજાની દાસી અને પહેરે. ગીરે પૌષધશાળામાં દાખલ થયા તે એક બાજુ રાજા અને બીજી બાજુ આચાર્ય ઢળી પડયા હતા. આચાર્યના હાથમાં છરી હતી. કેઈએ આચાર્યે રાજાનું ખુન કર્યાની ઉતાવળી ક૯પના કરી તે કઈ શાણાએ ત્રીજે નાસી ગયેલે સાધુ તે ખુની છે તેમ જાહેર કર્યું. ટેળે ટેળાં રાજ્યભવન તરફ ઉલટયાં. ઉદયન રાજર્ષિનું પૌષધશાળામાં ખુન અને તે પણ જેન સાધુએ કર્યું. કોઈ જૈનધર્મની નિંદા કરવા લાગ્યા તે કઈ રાજર્ષિતા ભેળા સ્વભાવને નિંદવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર વર્તાઈ રહો. રાજાના સૈનિકે છુટયા, ચરો છુટયા અને ખુનીને પાતાળમાંથી શેધી લાવવા તલપાપડ થયા. તેમણે પગેરું શોધ્યું તે ખુની ઉજજયિની તરફ નાસેલે જણ. વિનયન ઉદયનનું ખુન કરી મલકા નાસતે છપાતે ચંડમોત પાસે પહોંચશે. અને ચંડપ્રદ્યોતને જઈ તેણે કહ્યું “રાજન ! સળવષે આપનું કાર્ય સાધ્યું છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414