Book Title: Jain Katha Sagar Part 1
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Samo Jain Shwetambar Murtipoojak Sangh

View full book text
Previous | Next

Page 399
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬ અંગારમદકાચાય ગુરૂ બે મિનીટ વિચારમાં પડયા અને બોલ્યા “શિષ્ય ! પાંચસો શિષ્ય સહિત કઈ અભત્ર ગુરૂ આજે આપણે ત્યાં આવશે એમ સ્વપ્નને ફલિતાર્થ થાય છે.” સૌ સુમસામ બેઠયા અને વાંચના શરૂ થઈ. ડીવારે એક શ્રાવક અાવ્યું અને બોલ્યા “મહારાજ ! રુદ્રદેવ આચાર્ય પાંચસે શિષ્ય સાથે પધારે છે. વાંચના. સમાપ્ત કરી સૌ સાધુઓએ અને વિજયસેનસૂરિએ રુદ્રદેવ આચાર્ય અને તેમના પાંચ શિષ્યનું સારું સ્વાગત કર્યું. રુદ્રદેવસૂરિ પાટે બિરાજ્યા. જનતા સાથે વિનીત પાંચ શિષ્ય અને વિજયસેનસૂરિને સાધુગણ પણ દેશના સાંભળવા બેઠે. રુદ્રદેવની વાણી એટલે અમૃત સરખી મીઠી, તે વાણી દલીલની પરંપરા, ડગલે ને પગલે શાસ્ત્રના આધારો અને અનુભવના સંભથી ઝરતી હતી. શ્રાવકે બોલ્યા “શું આચાર્ય ભગવંતની દેશના!” શિષ્યએ કહ્યું “શું ગુરૂમહારાજનું જ્ઞાન અને શાસન કલ્યાણની ભાવના.” વિજયસેનસૂરિના શિષ્યના હૃદયમાં પડી શંકા કે આવા વિનીત પાંચસે શિષ્યવાળા, વિદ્વાન વક્તા અને સમિતિ ગુતિ સાચવી રહેનારા આચાર્ય શું અભવ્ય હેય? જેની દેશના સાંભળી શ્રોતાઓના હૃદય દ્રવે છે. ફાલ્યાં પુલ્યાં ઘરબાર છેડી જેના વચને લેકે સંસાર તજે છે. જેના વાક પ્રવાહે દુનીયાના જી કૃતકૃત્ય બની શુદ્ધ થાય છે, તે વાકદાતા પિતે શું સાવ અશુદ્ધ! આ શું સંભવે?” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414