Book Title: Jain Katha Sagar Part 1
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Samo Jain Shwetambar Murtipoojak Sangh

View full book text
Previous | Next

Page 391
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦ હૃદય યા ને વિનયરત્ન Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) ચડપ્રદ્યોત અને ઉદયન અન્ને સમકાલીન હતા. ચડપ્રદ્યોત પ્રતાપી રાજા હતા છતાં ખહુ વિષયી હતા. તેણે ઉદયન રાજાની સુવર્ણ ગુલિકા નામની દાસીને પ્રતિમા સાથે ઉપાડી હતી. આ પ્રતિમાની ઉદ્દયને માગણી કરી પણ ચડપ્રદ્યોતને તે ન આપી. પરિણામે બન્ને રાજવીએ વચ્ચે યુદ્ધ થયું. ચંડપ્રદ્યોત પરાભવ પામ્યા પણુ પર્યુષણના છેલ્લા દીવસે ઉદયનને પશ્ચાતાપ જાગ્યા અને તેણે ચડપ્રદ્યોતને મિચ્છામિદુક્કડ આપી છેડી દીધા. ( ૨ ) શ્રેણિકની રાજધાની રાજગૃહી. કાણિકની રાજધાની ચંપાનગરી અને ઉદયનની રાજધાની પાટલીપુત્ર. ઉડ્ડયન સંગીતવિદ્યા વિશારદ, ધનિષ્ઠ અને ભગવાન મહાવીરના પરમભક્ત હતા. તેણે ખાર વ્રત ઉચ્ચર્યાં હતાં, પ દીવસે તે પૌષધ કરતા હતા. રાજ્ય મહેલમાં તેણે પૌષધશાળા રાખી હતી અને તે ત્યાં પૌષધ લઈ સચારે સુઇ રહેતા હતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414