Book Title: Jain Katha Sagar Part 1
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Samo Jain Shwetambar Murtipoojak Sangh

View full book text
Previous | Next

Page 381
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૬૮ www.kobatirth.org અઢાર નાતરાં કુબેરસેનાએ કહ્યુ ના રે ના! જ્ઞાની સાધ્વી છે! પણ < . Acharya Shri Kailassagarsuri Gyanmandir કેમ આમ ખેલે છે?" ત્યાં સાધ્વીને અવાજ આયે. < બાળક છાને રહે. જો તારા પિતા છે તે મારા ભાઈ થાય છે, તારા આપ મારા પણ આપ થાય. તારે આપ તારા ભલે ખપ રહ્યો પણ મારા તેા પિતામહ થાય. વધુ શું કહું બાળક! તારા બાપ મારા પતિ પણ છે, પુત્ર પણ છે અને સસરા પણ છે!' કુબેરસેના અને કુબેરદત્ત અહાર માન્યા અને સાધ્વીજીને કહેવા લાગ્યા, ‘મહારાજ ! આ શુ જેમ તેમ એલે છે ?’ સાધ્વીએ કહ્યુ` ‘મહાનુભાવ! હું બધું સાચું કહું છું. કાંઈ ખાટુ કહેતી નથી.' ‘આ તમે હમણાં મેલ્યાં તે અધુ સાચુ કહે છે ?” કુબેરદત્તે પુછ્યું. ‘હા.’ ‘શી રીતે ?” કુબેરદત્તે પુછ્યુ. સાધ્વીએ કુબેરસેનાએ પુત્રપુત્રીને નદીમાં વહેવરાવ્યા ત્યાંથી માંડીને ઠેઠ સુધીના બધા સંબંધ કહ્યો, અને અઢારે સગપણુ સમજાવ્યાં. કુબેરદત્ત અને કુબેરસેના અને લજ્જા પામ્યાં. કુખેરદત્ત પેાતાની બહેનને આળખી. પાતાના કૃત્યની પરંપરા માટે તેને દુગંધ્રા ઉપજી. સંસારમાં પ્રાણી જુદા જુદા ભવામા જુદા જુદા સંબંધેા પામે છે, પણ તેણે તે એક ભવમાં અનેક ભવ કર્યાં જાણી તિવ્ર પશ્ચાતાપપૂર્વક સંચમ લીધું અને કુબેરસેના શુદ્ધ શ્રાવિકા ખની. સંસાર વિષય વિકાર ગિરૂઆ, દુઃખના ભડાર એ. ( ઉપદેશપ્રાસાદ ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414