Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડી મેવા લેખક:-શ્રી જીવરાજભાઈ ઓધવજી દેશી શ્રી જૈન ધ પ્રકાશના શ્રાવણ માસના અંકમાં કર્મવાદ ઉપર એક લેખ મેં લખેલ છે, તેમાં કર્મ નું સામાન્ય સ્વરૂપ બતાવેલ છે. કર્મવાના પુદ્ગલ ઉપર જીવ અધ્યવસાયની ક્રિયા થાય એટલે તે પુદ્ગલ “કર્મ ની સંશાને પામે છે. જે પિલાદ ઉપર વિદ્યશક્તિનો સંચાર થાય છે ત્યારે તે પિલાદ લોહચુંબક બને છે, અને તેમાં આકરા પ્રત્યાની શક્તિ આવે છે, તેમ રાગાદિ જીવના અધ્યવસાયની ક પુદ્ગો ઉપર ક્રિયા થવાથી “ક 'માં આકર્ષણ પ્રત્યાકર્ષણની શક્તિ આવે છે. - આ લેખમાં “કમ નું સ્વરૂપ વિશેષ વિસ્તારથી બતાવવામાં આવે છે, અને તે માઢે છબીજ ગણધરવદના ભાષ્ય અને સંસ્કૃત વૃત્તિનો આધાર લેવામાં આવ્યો છે. અહીં જૈન દર્શને પ્રરૂપેલ કર્મના અસ્તિત્વ સાબિતિ, કર્મનું સ્વરૂપ અને કર્મ અને કર્મફળ વચ્ચેના સંબંધનો મુખ્યત્વે વિચાર કરવામાં આવે છે. કર્મનું અસ્તિત્વ:–કમ પૌગલિક છે, જીવના મિથ્યાત્વાદિ અયવસાયને પરિણામે કમ બને છે. તે કર્મ એક વસ્તુસ્વરૂપ છે, ફકત એક નિયમ કે કાલ્પનિક નથી, અર્થાત્ ક વસ્તુતા objective existence છે, કાં ફક્ત એક નિયાlaw નથી, તેમ કર્મનું અસ્તિત્વ ફકત conceptual માનરિક નથી. સવાલ છે ઊભું થાય છે કે-જો કમ એક વસ્તુ છે, તે જેમ બીજી વસ્તુઓ પ્રત્યક્ષાદિ પ્રમાણસિદ્ધ છે તે કર્મ કેમ નથી? આ સંદેહ બીજા ગણધર અભૂિનિના મુખમાં મૂકી ભાગવાન મહાવીર ખુલા કરે છે કે-હે આયુબ અરિકૃતિ! કર્યા પ્રત્યક્ષાદિ પ્રમાણુદ્ધિ છે. વાગવાન કહે છે કે-ક મને પ્રત્યક્ષ જ છે. એકને જે વરતુ પ્રત્યક્ષ હોય તે બીજાને પ્રત્યક્ષ હતી જોઈએ એ નિયમ નથી; બીજું કોનું અસ્તિત્વ અનુમાન વિગેરે પ્રમાણેથી સાબિત થાય છે. જેમાં નિયમ છે કે દરેક કાર્યને કારણ હોવું જોઈએ, જૂદા જૂદા વૃક્ષે વિગેરે વનસ્પતિઓ જોવામાં આવે છે, તેના જૂદા જૂદા પ્રકાર બીજો કારણરૂપ દશ્ય થાય છે, તેમ જૂદા જૂદા હો પ્રાણ ના જોવામાં આવે છે. મનુષ્યોમાં પણ કોઈ ઉશો, કઈ ની, કઈ કાળે, કોઈ ઘેળો, કોઈ સર્વ ઇદ્રિયસંપન્ન તો કઈ આંધળોપાંગળી, મૂમહેરો જોવામાં આવે છે. દેહોશી જિન્નતા-વિધવિધતાના કારણે હોવા જોઈએ. ભોતિક જગતમાં જેરા કાર્યકારણનાદ સર્વત્ર વ્યાપે જોવામાં આવે છે, તે માનસિક અને નૈતિક-આધ્યાત્મિક જગતમાં પણ તેવો નિયમ હૈ જોઈએ. કોઈ અકકલ વિનાને કોઈ બુદ્ધિશાલી, કોઈ સુખી, કઈ દુઃખી જગતમાં જોવામાં આવે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32