Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandiri પરમ મંગળ શ્રી નવપદજી આરાધન. (કમિક આરાધ્ય આત્મપદે ) રાગ-કયાંથી આ સંભળાય મધુર સ્વર, ક્યાંથી આ સંભળાય. નવપદ મંગળ માળ વિ જીવ, નવપદ મંગળ માળ; આરાધો ધરી ભાવ ભવિ જીવ, નવપદ મંગળ માળ. એ ટેક. -: અરિહંત પદ. :પ્રથમ પદમાં દેવ અરિહંત, બાર પહાગુ ધાર; રાગ દેવનાં બી જે હણને, છત્યા મેક્ષના દ્વાર, વિ જીવો ૧ અષ્ટ પ્રાતિહાર્ય શોભે પ્રભુને, કાલેક પ્રકાશ; પદ્રવ્યની પ્રીતિ તેડીને, પામ્યા આત્મપ્રકાશ, ભવિ જીવ- ૨ જનગામિની વાણી સુણી, સકળ જ હરખાય; ના નિક્ષેપ પ્રમાણમાં પૂરી, વાદીને મદ હરનાર. ભવિ જીવ૦ ૩ રાહાળોપ મહામાહણ ઉપમા, સાર્થવાહ સુખકાર; અપાર કરુણા ભરી પ્રભુમાં, દર્શનથી દુઃખ જાય. લાવિ જીવટ ક : સિદ્ધ પદ - બીજે પદે શ્રી સિદ્ધ નિરંજન, અગુરુલઘુ ગુણ આઠ; શાન દર્શનના શુદ્ધ સ્વરૂપે, પામ્યા પદ નિર્વાણ ભક્તિ જીવ ૫ અ અગોચર અનંત જ્ઞાની, સિદ્ધ સ્વરૂપ અનુપ; સાદિ અનંત સ્થિતિ સિદ્ધન, અખંડ જ્યોતિ રૂપ. વિ જીવો ૬ -: ગણધર પદ, :– બાવન ગુણ યુક્ત પદ મોટું, સાધુજીના શિરદાર; દ્વાદશાંગીની સાર ગુંથણી, ગણધરજીની ગણાય. વિ જીવો ૭. આગમ ધારી નિમેળ જ્ઞાની, ચૌદ પૂર્વ શ્રત ધાર; અધ્યાત રસના આ મહાયોગી, સ્વરૂપમાં રચાનાર. ભવિ જીવ. ૮ -: આવાય પદ :– ત્રીજું મહાપદ આચાર્યવરનું, છત્રીશ ગુણ નિધાન; શાસને રથના સારથી થઈને, વહે ધર્મને ભાર. ભવિ જીવ૦ ૯ - - 6 % - મ( ર૮૮) % ૬ % ૬ દિte . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32