Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ૯ માં 24-2411,2-418. ૨૦૩ 1 135 171 7 નુ શ્રી સુખની લારીમાં પણ તતાના ડાય છે. માણસના મૃત્યુના સમાચાર શ્રી ભાયતાં કોલું મટાી કાશીને ન થાય. (વગતો માનદ થાય. એક જ પ્રસંગથી ઉત્પન્ન નાં સુખ-દુલ આવી વિવિધ ગ વૃનાર જડે દેહ ઉપર પડતા આવી નથી પણ માં રહેલ ગમ્ય શક્તિવાળા લીક સ્ત્રીનું રૂપ વાળી તેના પતિને રાળ થાય છે, માષિતાને સ્નેહુ-વાત્સલ્યતા થાય છે, વિધીને ઇર્ષ્યા ગાય છે, સત્પુરુષને વૈરાગ્ય થાય છે; દષ્ટિમાં આવતું રૂપ સમાન હાવાથી તેના બીજાના શરીર ઉપર પડતા ભૌતિક આઘાતપ્રણાધા ના સરખા જ રાય છે, છતાં બૂદી જૂદી લાગણી થાય છે તે બતાવે છે કે જૂદી જૂદી લાગણીઓનું કારણ શરીર ઉપર પડતા બહારના આવાતા જ નથી, પણ અ ંદર રહેલ જીવ જેવા કેાઈ શક્તિવાળા પદાર્થ છે. તેવી જ રીતે સંગીત સાંભળવામાં, ચિત્ર જોવામાં, કુદરતને નિઙાળવામાં, કવિતા વાંચવામાં, સ્થાપત્ય કે શિલ્પના નમૂનાઓ જોવામાં જૂદા જૂદા માણસે ઉપર શારીરિક આઘાતા તા સરખા જ થાય છે, પણ માનિસક માનદમાં ઘણી તરકતા ડાય છે. જે શારીરિક આધાતા જાનદનુ કારણુ હાય અને તેને પીછાણુવાર ચૈતન્ય જૈવી શક્તિવાળા આત્મા ન હાય તા આનંદમાં તપતા હાવાજી કારણ નથી. આપણા જ્ઞાનમાં ઇંદ્રિયાદ્વારા રૂ, રસ, ગંધ, સ્પર્શ આદિ વિષયે ફક્ત છૂટા છૂટા આવતા નથી; પણ તેની પાછળ રહેલ વસ્તુની એકતાનુ આપજુને જ્ઞાન થાય છે. આ એકતાનું જ્ઞાન ભૌતિક વસ્તુના ફક્ત અવગ્રહથી થઇ શકે નહિં પણુ તેની પાછળ સમન્વય કરનાર શક્તિવાળા જીવ જેવા પદાર્થ હાવા જોઇએ. આ બધી દલીયા ઉપરથી એવું સિદ્ધ થાય છે કે-જીવન્ત દેહમાં ( Living organism) શરીર અને મગજ નાય એક જૂદુ અમૂર્ત તત્ત્વ છે, તે આપણે ગન કે આત્મા કહીએ છીએ. આ તત્ત્વને મગજ સાથે ઘણા ગાઢ સાધ છે, છતાં મગજમાં થતા જ્ઞાનતંતુસ્રાના ફેરફારને પ્રકાશિત કરનાર મગજની આધારની આસપાસ રહેલ તેજના ફક્ત એક બાર (glow or halo) નથી, પશુ તે ચૈતન્ય તત્ત્વ મગજથી સ્વતંત્ર છે, અને સ્વતંત્ર હાવાથી પૌદ્ગલિક શરીરનુ નિયત્રંણ કરે છે, અને તેને કાબૂમાં રાખે છે, જેવી રીતે મેટરને ઢાંકનાર મોટરના યાત્રિક ભાગોનુ નિયત્રણ કરે છે. મન આ પ્રમાણે સક્રિય સન કરનાર અને સમન્વય કરાર વન્ય છે. ઇંદ્રિયકારા માના હારના સદેશાએ ઝીલીને--ગઢવીને નવી શ્થના કરે છે, એટલું જ નહિં પશુ ઘણી વખત ગતિમાં મૂકનાર બહારની સદેશો મેળવ્યા વિના વધુ ક્રિયા કરી શકે છે; માટે ભૌતિક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32