________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા.
૨૧૭
આપત્તિ કે નથી તે વિપત્તિ, તે તો પૂર ઉદર-દરીના ભરણે કાજે, ધનોપાર્જન અર્થે, અથવા વિષય-મૃગતૃષ્ણાના બુઝન કાજે ભોગસાધન અર્થે, ગમે ત્યાં ગમે તે કરવા સદા ખડે પગે તત્પર રહે છે! ગમે તે સંકટ સહેવા, ગમે તે જોખમ વહેરવા, ગમે તેટલી જહેમત ઉઠાવવા તે સદાવ્રત રહે છે !
ભવનગરીમાં જીવ ભિખારી, કરમાં લઈ ઘટ પાત્ર ' વિષયેબુજુલ ભીખ માંગતે, ભમે દિવસ ને રાન.' –માનંદન
ગેન કેન પ્રકારેણુ લક્ષમી સંચય કરવા માટે વ્યવહારકોશલ્ય ધરાવનારા વ્યાપારીઓ કેવાં ખાવાં નખી કેટલા બધાં કાળા-ધોળા કરે છે ! મહા બુદ્ધિના પલ્પ દર્શાવનાર રિસ્ટર-વકીલે–સૅલિસિટર આદિ ખૂબ ઝીવટથી બાહોશીથી કેસ લાવા માટે કેટલે બધે અથાગ પરિશ્રમ ઉઠાવે છે ! પરદુઃખભંજન મેટા ડામરો ' કેસ ' બચાવવા નિદાનચિકિત્સા વગેરે માટે રાતદિવસ કેટલે બધે અતિશાંત થમ ગે છે અન્ય અન્ય વ્યવસાયીઓ-ધંધાર્થીએ પણ પિતાપિતાને સ્વસાયમાં થાક્યા વિના નિરંતર કેરાં માપમાં રહે છે | કીર્તાિ લાલસ કે લોકકલ્યાણવાંછુ બુદ્ધિશાળી લેખકે પાનાનાં પાનાં ને
થેના પ્રથા (Volumes ) ભરવાનું કૌશલ્ય દાખવતાં જ થાકતા જ નથી! જનમનરંજન કરનારા વાચાલ વક્તા વાચસ્પતિઓ રખલિત વાધારાથી વ્યાખ્યા ધરા ધ્રુજાવતાં ખેત પામતાં જ નથી ! અથાક પ્રવૃત્તિનું રહસ્ય કારણ
આવી નેગેની અથાક-અનેક પ્રવૃત્તિનું ર4રપ કારગ શું ? એ એઓ કેમ કરી શકે છે? તેને એક જ ઉત્તર છે કે તેઓને તે તે નિજ નિજ પ્રનિમાં રસ છે, અયિ છે, વૃત્તિ છે; ને તે પ્રવૃત્તિમાં સંગે નરસી (Interest ) પ્રવે છે; સ્વયં અથવા કવચિત્ કિથિતું જરાયં મા ઉતાવ વગ (Impou ) આપના ઘણાહક પ્રશ કારણ થઈ પડે છે. ઐહિક-આ લેક સંબંધી લી, અધિકાર, કાર્તિ, લોકસેવા આદિની સિદ્ધિ અર્થે પ્રત્યે તેઓની તે તે પ્રવૃત્તિ હોય છે, પણ આ લક્ષ્મી આદિની પ્રાપ્તિથી આ જીવનું શું વધે છે? પ્રાયઃ સંસારનું વધવાપણું ને નર દેહનું ધારી જવાપણું જ હોય છે. આ “અમૂલ્ય તત્વવિચાર ”તે ક્ષણભર પણ ઊભાં રહી વિચાર કરવા આ મહાનુભા તરદી લેતા નથી ! આ બધી દોડા-દોડધામ શા માટે? ને કાના માટે ? આ આટલી બધી અથાગ પ્રકૃતિનું તાત્તિવા ફળ-પરિણામ શું ? તેને શ્રાંત-ર ચિત્તે તેઓ કદી વિમર્શ કરતા નથી ?
“ લક્ષમી અને અધિકાર વધતાં શું થયું? તે તે કહે,
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું ? એ નથ ઘાહા; વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એના વિચાર નહિં અહે છે! એક પળ તમને હવે
–શ્રીમદ રાજચંદ્રજીત શ્રીમોક્ષમાળા
For Private And Personal Use Only