________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૯ . ]. પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા.
૨૧૬ પૂર્ણ રસથી કલાકના કલાકે જોતાં થાકતો નથી તે બિચારો એક-બે ઘડી ભક્તિા-સ્વખાય આદિ પ્રવૃત્તિ કરતાં ચળવિચળ પરિગુણી થઇ થાકી જાય છે. ખરેખર ! આ જીવની વિચિત્ર વિવેકશક્તિની (!) બલિહારી છે ! હરિનું ચંદન ઘસતાં તારું, શ્રમથી શરીર બગડે!
ભાવે ભાંગ જે રગડે. એકાદશી છવને નગર, અનિ ક તને લાગે, ભાંડ ભયા જેવા સારુ, સારી વાત જ જાગે, પ્રભુ તને પ્રસન્ન તે કેમ થાય? હારા દિલનું કપટ નવ જાય.”
–શ્રી નરસિંહ મહેતા આત્મપ્રવૃત્તિમાં અનંતગણે અખેદ જોઈએ–
ખરી રીતે તે આત્માર્થબાધક પર ભાજપ્રવૃત્તિ પર આ જીવને જેટલો આદર, રસ, રુચિ, ઉતસાહ છે, તે કરતાં અનંતગણું વિશિષ્ટ પરમ આદર, પરમ રસ, પ મ રૂગિ, પરમ ઉસાહ આ પ્રભુભકિત આદિ આમાર્થ સાધક પરમાર્થ પ્રવૃત્તિ પ્રત્યે હોવા જોઈએ, અનંત અનંત પ્રવૃત્તિ કરતાં પણ ખેદ ન થવો જોઈએ. આમ રાતદિવસ સૂતાં, બેસતાં, ઉઠતાં, જાગતાં પ્રભુ સેવાભકિત કરતાં, સ્મરણ કરતાં, સ્તવન કરતાં, ભજન કરતાં, ભાવન કરતાં, ધ્યાન કરતાં જય જયારે બે જ થાક-કદાચ ત થાક, મન વાંદ, વય છે, પણ ભાવે તે ન થાકે, ભારે જ તેને આ ભેદ ભાવ પ્રગટયા જાણો, અને ત્યારે જ તેને આ પ્રભુને પ્રથમ ભૂમિકા પ્રાપ્ત થઈ બગલી,
“નિશદિન જૂનાં ગાતાં, હુઇડાથી ન રહે દૂર રે, જબ ઉપગાર સંભારીએ, તવ ઉપજે આનંદ પૂર રે,
જગતગુરુ જગતો સુખદ રે...મુનિસુવત. ” “ તુમ ગુણ ગંગાજલે, હું ઝીલી નિર્મળ થાઉં રે; અવર એ છે આદ, નિશદિન તારા ગુણ ગાઉં રે. ગિઆ રે ગુણ તમતણા.
- શ્રી યશોવિજયજી આ અખેદભાવ જેને ઉપજ હેય છે, તેને રોગ પ્રભુગુણના રંગથી રંગાઈ જાય છે, મન-વચન-કાયાને વેગ ગુગનિધાન પ્રભુના ગુગુને આધીન બને છે, ભાવ પ્રસુગમાં રમણ કરે છે, ઉપશમૂર્તિ પ્રભુ દર્શનથી ગાઢ પ્રીતિ ઉપજે છે ને આંખ માં થતી નથી.
રાગ તે પ્રભુ ગુણ રંગમેં, વેગ ગુણી આધીન,
ભાવ રમણ પ્રભુગુણે, પ્રભુ દીઠે રતિ પીન.” “ મનમાહન તુમ નમુખ નિરખત, આંખ ન તૃપતી અમચી, મેહુતિમિર રતિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત એ ઉપશમચી..
વારિ પ્રભુ તુમ મુખની. »
–શ્રી દેવચંદન
---
-
--
For Private And Personal Use Only