Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ શ્રી જૈન ધર્મ પ્રકાશ [ અષાઢ પ્ર, ટે. ; જીર્ણોદ્ધાર માટે જુદા કરવામાં : ક. લા. : હું એ દષ્ટિબિન્દુ બરાબર આવેલા મંદિરનાં નાણુ તે હેતુ માટે વપરાય સમજી શકું છું, પણ નમ્રભાવે રજૂ કરું છું છે ખરા કે ? કે જ્યાં સુધી કમિટી એક યા બે મંદિરોની ક, લા. : હાજી. હું એક નહિ પણ મુલાકાત નહિં લે ત્યાં સુધી જૈન મંદિરોની સેકડે દેરાસરના દાખલા ટાંકી શકું છું કે જરૂરિયાત કેટલી છે તેને કમિટીને પૂરો જેમણે પોતાનાં નાણાંને જીર્ણોદ્ધારના કાર્યમાં ખ્યાલ આવી શકશે નહિ. ઉપયોગ કર્યો છે. પ્ર. 2: જૈન મંદિરની સુરક્ષાને લગતી શ્રીકસ્તુરાઈએ પિતાની જુબાની આપતાં ભાજબી જરૂરિયાતોને પહેચી વળવા બાદ હિંદુસ્તાનમાં રળે સ્થળે કેવા જેન મંદિરો છે જેમાં મંદિરે પારો વધારાનું નાણું રહે છે અને શિરપુ, સૌંદર્ય અને કારીગરીની દષ્ટિએ નહિ એ પ્રશ્ન સાથે અમારે સીધી નિસબત છે. તેનું કેટલું મહત્ત્વ છે તે સમજાવ્યું અને . લા. હું આગળ વધીને કહું છું કે આબૂ અને રાણકપુરના જૈન મંદિરોની મુલા- જૈન મંદિરોના જરૂરી સમારકામ માટે પણ કાત આપવા માટે કમિટીના સભ્યોને આગ્રહ- અમારી પાસે પૂરતા પૈસા નથી. પૂર્વક વિનંતિ કરતાં જણાવ્યું કે-કમિટી પ્ર. 2. જે સમાજમાં સમાન હેતુ ધરાજે જૈન મંદિરની વિશિષ્ટતા ધ્યાનમાં લેશે વતી ઘણુ ચેરીટી હોવી જોઈએ. એ બધી અને તેના ચાલુ સમારકામ માટે કેટલા વિપુલ 3 13 ચેરીટીઓ એકમેક સાથે મળીને પિતાને વહીદ્રવ્યની જરૂર છે તેને કમિટી બરોબર ખ્યાલ વટ ચલાવે એમ આપ છો ખરા કે નહિ? કરશે તે કમિટીએ જૈન મંદિરોને આવા કઈ ઈિ દાખલા તરીકે અમદાવાદની શિક્ષણ સંસ્થાઓ પણ કાયદાઓથી મુક્ત રાખવા જોઈએ એવા . ઘણી જૈન સંસ્થાઓ પોતાની રીતે વિચાર પાનાં રાનમાં કશું પણ વિશે કળણીને પ્રસાર કરવા માટે જુદી જુદી કહેવાની તક રૂર નહિ રહે. રીતે કામ કરે છે. ને " પરર મા', કાર પ્ર. ટે. ? આપને એવો લાય રાખવાની સાધીને કામ કરે એ વિચાર આપને મત જરૂર નથી. જરૂરિયાત વિના જૈન મંદિરો છે કે નહિ? વિશે અમે કશે પણ કાયદા કરવા માંગતા ક. લા. ચેકસ સિકતે નક્કી કરીને નથી. કોઈ પણ સંજોગોમાં માંદની જરૂરિ- સર્વસામાન્ય કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવે વાતે વાગુ પુરાયેલી રહે એમ ઇચ્છતા નથી. એ હું જરૂર છું, પણ આ બધી મંદિરનાં નાણાં વ્યાજબી કામ માટે વાપરવા સંસ્થાઓ સાથે મળીને કામ કરે તે હું ન જોઈએ એવું પણ અમે સૂચવવા માંગતાં ચોક્કસપણે વિરુદ્ધ છું. નથી. કમિટી સામે એક જ મુદ્દો છે અને તે પ્ર. . : આપ શું કહેવા માંગે છેતે એ છે કે–સંદિરની બધી જરૂરિયાતોને પહોંચી વળવા બાદ જે કશું પણ વધારાનું નાનું છે એ શકતો નથી. રહે તે ગે નાણાંનો ઉપયોગ સામાજિક ક. લા. : મારું કહેવું એમ છે કે પતિકાર્યો માટે કરવો જોઈએ કે નહિ? પોતાની સંસ્થાના વહીવટ ચલાવવા માટે બધા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32