Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૨ શ્રી જૈન ધર્મ પ્રકાશ, [ માવામ સાના ચાંદીને લગતુ છે. આ પ્રકારનુ નાણુા. તેમને ગાગ્ય લાગે છે. જો આપ કડ્ડા તેમા જાની ચાલુ રીતરસમ ન હોયનું રાકાણુ આપને ગેમ લાગે છે ? તા તે સાંભળીને મને આનદ થાય છે. ક. લા. : હું નમ્રપણે રજૂ કરું છું કે જૈન ચેરીટીએની કુલ રકમ કેટલી છે અને ખાનગી પેઢીએમાં એમના કેટલા ભાગ શકવામાં આવે છે તેની આપ સરખામણી કરા તો મને ખાત્રી છે કે મારું કહેવું ાપને બરાબર સાચું માલૂમ પડશે. પ્ર. 2. : આપને એક દાખલા આપું, મુંબઇમાં શ્રી વીર જૈન કાઠિયાવાડ પાઠશાળા નામની એક સસ્થા છે તેની રૂ।. ૭૦૦૦૦ *|| મૂડીમાંથી રૂ।. ૭૦૦૦ જેટલી માટી રકમ ખાનગી પેઢીમાં રાકવામાં આવેલ છે. ક. લા.: મને લાગે છે કે આ સબંધમાં યોગ્ય નિષ્ણુ'ય ઉપર આવવા માટે આપે ચેરીટીઓની કુલ રકમ કેટલી થાય આપે નક્કી કરવું જોઇએ અને આમાંના કેટલા ટકા ખાનગી પેઢીમાં કાયલા છે તેવા તારવણી કરવી જોશે. જે છે તે પ્ર. રે. : સાપની વાત બરાબર છે. અમે આને લગતી હકીકતા સરકારી દફતરમાંથી એકઠી કરવાતા પ્રયત્ન કરી રહ્યા છીએ અને તે ઉપરથી સત્ય શુ છે તે માલૂમ પડશે. પશુ ખાનગી પેઢીમાં પૈસારે।કવા એ ઇચ્છવાયોગ્ય પદ્ધતિ નથી. એમ તે આપ માના હૈયો! Acharya Shri Kailassagarsuri Gyanmandir ક. લા. : હા, મને લાગે છે કે આવું વાયાગ્ય છે. સભવ છે કે શ્રીજી રાકાણુ કમીટી માફક તમારી કમીટી એમ સૂચવે કે ટ્રસ્ટના કુંડા સરકારી કાગળીયામાં જ રોકવા જોઈએ. પહેલા વિશ્વવિદ્ધ દરમિયાન આપણે બધા જાણીએ છીએ તે રીતે સાડા ત્રણ ટકાની સે। રૂપીઆની લેનના ભાવ ૪૭ ટકા ઉતરી ગયો તે; તે પણ ના ભાવમાં વેચાણી હતી. ગવનમે ટ સીકયુરીટીમાં જે લાખાની સખ્યામાં આવું નાણું રાકાયેલુ હતુ તેને કેટલી ગેટ આવી શે તે આપ સહજ કલ્પી શકશો. બધું નાણું એક જ ઠેકાણે રાકવું એ ડહાપુણ્યું નથી. આ રીતે સરકારી કાગળીઆની ગમે તેટલી સદ્ધર સ્થિતિ કેય તે પશુ તેમાં બધું નાણું રેકવું એ ડહાપણુભ નથી. જ'ની અને ફ઼્રાંસમાં શુ બન્યુ ગે પણ આપણે કાણીએ છીએ. તેથી ફટકડ અમુક ભાગ સા· ગાંદીમાં શેકવામાં આવે સાના દિીમાં કાણું કરીએ છીએ તે કામ ગે ડાણભર્યું છે ોમાં અમે જે કાંઇ સટ્ટાના હેતુથી કરતા નથી. અંગે કરેલી સાના ચાંદીની ખરીદી મેટ ભાગ કા મોટી કીમત આપીને ખરીદાયે। નથી. જ્યારે ચાંદીના ભાવ ૪૦ થી ૫૦ ની વ્યાસપાસનો હતો અને સે।નું ૨૫ થી ૩૦ ની આસપાસનું હતુ. ત્યારે જ આવી ખરીદી કરવામાં આવી હતી. ક. લા. : એ ચેાક્કસ અનિચ્છનીય તેથી જો ટ્રસ્ટીએ પેાતાની હસ્તકના નાણાં પતિ છે. રોનાં ગાંદમાં જાય હું તે કાં પ્ર. 2. : હું એક બીજા પ્રકારના ા તેમને કાષ્ઠ પણ પ્રકારનો દેવ દેવે માગ્ય કાણુના વિચાર કરીએ કે જે માત્ર જૈન ચેનથી એમ મને લાગે છે, તેમણે ભાર કર્યું રીટીએમાં જ જોવામાં આવે છે. આ રોકાણુ છે એમ મારે કહેવું જોઇએ, r For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32