Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 09
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક- . “ વારિક વિચારાગુ' ના ૧ *** લેખક: --ગાર્ગી વિજયરરિજી મહારાજ. બંસાર | | Li:1નું નિરીક્ષણ છે થિી થાય છે. એક ના સૂમ છે અને 111 જી થ છે, આ બંને પકાર દષ્ટિમાંથી સૂક્ષ્મ દૃષ્ટિથી તાવિક છે થાય છે કે સ્વ' છિ અનારિક વસ્તુને બાધ કરાવે છે. માનત નિ છે. દg tધા ! બા ન પાના | સાંસારિક પ્રવૃત્તિમાં સફળતા મેળ છે , પણ જે મની મil વૃનિમાં માંસારિક પ્રવૃત્તિ ઉપેક્ષા છે એવા વારિતા વિના સાપની જિજ્ઞાસાવાળા સુકમા દષ્ટિને પ્રધાનના આપીને સ્થળ દષ્ટિને ગાંગુ છે છે, અને તેથી કરી ને નાવિક બેધવાળા વાય છે કે જે બાધ સ્થળ દિવાળ અને 'નથી તથા થઈ શકતું નથી, મા( દ્રદા વના બોધ કરનાર અનદ્રિય થાદા વરનો બોધ કરી શll - }, મા રાવળ [ પ વરતુઓને માધ કરાવાને માટે અદ્રિય રૂપા || મડાપુ! ઈદ્રિયથાહા સ્તુઓ | ઉદાહરણથી સમજીવી પ્રયાસ કરે છે. જે પરોક્ષ વરંતુળો સમજાવવા માટે ઇંદ્રિયગ્રા કોઈ પગ વડે પાછલી શકતી નથી તેના માટે સર્વોની વગના ઉપર માત્ર શ્રદ્ધા રાખવાનું જણાયું છે. સ્થલ દષ્ટિથી જતાં તે જે વસ્તુનો બોધ ઇંદ્રિયોથી થાય છે તેને અન્ય કહેવામાં આવે છે અને જેનો બોધ હેતુ તથા ઉદાડરગટ ર થાય છે તેને ચાનાન કહેવામાં આવે છે. કોને સાંત્યું, નજરે જોયું, સુની મું, ચાખ જોયું, અડકી આમ કહીંને વલી વસ્તુ જણાવવામાં આવે છે તેને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. બે વરના સંગને નજરે જોયા પછી એક વસ્તુને કરે ? માત્રથી તેનાં સોગી માધ થવા ન અનુમાન, અર્થાતુ વસ્તુને એમના, વિગત મા કઈ રતું નથી તે અનુમાન કહેવાય છે. - સાધુ ઓળખાણ ઘા( રાણ )થી થાય છે. તે છે અને સાધુનો વેશ દ ખા જેનાર માણસ કેાઈ ગામી શેરીમાંથી પસાર થતા હોય અને કેાઈ મકાનમાં એ જો નજરે પડતા હોય પણ સાધુ ભીંતની આડમાં બેઠેલા હેવાદી નજરે ન પડતા હોય તો પણ જેનાર પિતાની સાથેના અણજાણુ માણસને કહે કે-આ મકાનમાં જેમ સાધુ છે તે સાંભળનાર આજાણુ માણસ જરૂર પૂછવા જ કે તમે કેવી રીતે જાણ્યું ? ત્યારે તે ઉત્તરમાં જણાવે છે કે-જાઓ, પેલો ઓછો પડ્યો છે. આ ઓઘો જેને સાધુઓ પાસે ઘણી વખત જોવામાં આવ્યો છે માટે આ એ પડ્યો છે જેથી જરૂર આ સ્થળે જૈન સાધુ હોવા જોઈએ. આવી જ રીતે પણ વસ્તુઓ હજી દ્વારા અનુમાનથી જાણી શકાય છે અને તે અનુમાન અનેક પ્રકારનું છે. વસ્તુ ઇંદ્રિયગાા હોય કે અનાદ્રિયગ્રાહ્યા હોય પણ જે પરોક્ષ છે તેના અનુમાનથી અથવા તે આગમથી બોધ થાય છે. કેન( ૨૧ ).... For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32