Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 09 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દેહ-આત્મવાદ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( લેબ શ્રી કાઇ ૯) કોન્રી ) પળમાં કામ કરવાના રીય શાટે જેવી રીતે દરેક પ્રાણીની લો કે આવી પ્રવૃત્તિ જોવામાં આવે છે, તેવી રીતે ભૂતકાળની અસર પણ નતમાનકાળમાં શાણાના ઉપર સાત પડતી કહેવામાં આવે છે. આ રાર સ્મૃતિ-પરણશકિતના સ્વરૂપને સવાલ ઊભેા કરે છે. રણુશક્તિ જડ વસ્તુના ગુણ નવાઈ શકે, ડથી વ્યતિરિક્ત જીવ જેવા ચેતનાવાળા પદાર્થના જ ગુણ હાઇ શકે. એટલે ન દેરુમાં પુદ્ગલથી બનેલ શરીર ઉપરાંત ચૈતનાવાળા જીન પદાર્થનું અવા સાક્ષિત થાય છે. જડવાદી માનરાવેત્તાઓ એવા ખુલાસા કરે છે કે-માણવામાં સ્મૃતિશક્તિના શ્રાધામ જીવ જેવા સ્વતંત્ર પદાર્થ નથી, પણુ શરીર ઉપર ઇંદ્રિયાદ્વારા હારના પદાર્થના જે આઘાત પ્રત્યાધાતા ( Stinali ) પડે છે, તેની અસર મગજના જ્ઞાનના તુએમાં ગોઠવાઇને રહે છે અને વર્તમાનકાળમાં તેવા આઘાતને તૃગૃત કરનાર પ્રસંગો બને છે. એટલે મગજના તંતુએામાં સ્પંદન થતા ભૂતકાળના પ્રસંગો જાગૃત થાય છે તેમાં જીવ કે મન કાંઇ કામ કરતુ નથી. જેમ અમુક સૂરમાં ગેાઠવાયેલ વાછત્રના તંતુ તેને સાનુરૂપ ખીજા વાછનના તતુઓના સ્પંદનથી સરખા સૂર કાઢે છે, તેમ મગજના જ્ઞાનતંતુએ પણ કામ કરે છે. આવા પ્રકારની સ્મૃતિના ધાર માટે છલ જેવા સ્વતંત્ર તત્ત્વની શરીરમાં જરૂર નથી. જડવાદી માનરાવેત્તાઓનું સ્મૃતિના સ્વરૂપનું પ્રકારનું વિવરણું વ્યાજબી નથી. આ દલીલ પ્રમાણે સ્મરણ અને અનુભવ એક જ વસ્તુ !ની જાય છે. દાંતના ડોકટર પાસે દાંત કઢાવતા મને દુઃખ થયુ` હય, તેની ત્યારપછી મૂર્તિ થાય, ત્યારે અનુભવ અને સ્મરણ એક જ વસ્તુ હાય તા બીજે દિવસે દાંત કઢાવવાની હકીકત સ્મરણમાં આવતાં પણ પહેલાં થયું તેવું જ દુઃખ અનુભવાય. આ પ્રમાણે કદી આવતુ નથી, માટે પહેલાના અનુભવ ચરણમાં આવતાં અનુભવથી જુદા જ પ્રકારના છે. મગજના ગોઠવાયેલ જ્ઞાાનત તુએનું જ મુક્ત સ્પંદન નથી ટલે ાણશક્તિના ખુલાસા માટે ાન જેવા અમૃત ચૈતન્ય તત્ત્વની જરૂર રહે છે. થાય છે. દરેક જીવને સુખ દુઃખને-શાતા અશાતા વેદનાને અનુભવ શરીરમાં ધના ફેરફારથી જ સુખદુઃખની લાગણી થાય છે. એવુ જડવાદી માનસકબ્રુ યુક્તિપુરાર નથી. ઘણી વખત શરીરને હારનુ કાંઇપણ કારણ ન્યા વિના માણસને સુખ દુ:ખ થાય છે. એક તાર ઘરે આવે કે જૂદા જૂદા કારની પત્ની થાય છે. ખુશી પ્રવાહી કીકત વારમાં સ તા મતદ કાય છે. જો સમગાર હાય તો દુ:ખ થાય છે. એટલું જ નિહ પણ ને દુઃખ ( ૨૦ ) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32