Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ. કરવાને બદલે કદ્દરૂપાં બનાવવાના પ્રયાસમાં કેટલાક વિદ્વાનો અગ્ય વિચારોરવાર કરી વિચારોને વ્યય કરવામાં લાગી પડ્યા છે. એ ઇતિહાસના અભ્યાસીઓને કે દિનો વિષય છે. પશ્ચિમાન્ય પ્રજા પુરાતન ભાવનાના સ્વરૂપો અને જ કાને પણ જેમની તેમ જાળવી રાખવામાં નિરંતર મચી રહી છે, ત્યારે છે. દેશના તરૂતરા સાક્ષરો-તરૂણીની વ્યાહતમાં, પ્રાચીનત્વને ડાળ ડરાવવામાં, જગજાહેર ઇતિહાસને ગુંથી નાંખવામાં આવીયનો વ્યય કરી રહ્યા છે, એ કેટલું ચનીય છે? અહિં રાની પ્રથાળ ભાવનાને નિર્બળતાપક્ષક વર્ગવળી, કંચન અને કામિનીના મહાન ત્યાગીને માટે તેનામાં દેવને છટે શોધી કહાડી બહાર પડવું, એ સરસ્વતીના ઉપાસકે કહેવાવાને ડી-દંભ ધારણ કરનારા તરીકે શરમાવા જેવું છે; પરંતુ જેવું અંતરમાં હોય તેવું જ બહાર આવી શકે છે. અને તેમની દયા આવે છે. આ વિષય પર ધાણ લખવાનું છે તે હવે પછીથી લખીશ. આપ પણ વિચારી રાખશે. એક શિક્ષાવચન લખી આ પત્ર પૂર્ણ કરીશ. કાચું ગુમ અનેક વેદનાને અંતે પાકે છે. પરિપકવ થાય છે, લોહીનું પરૂ થાય છે અને પછી જ તે ફટાને શાંતિ આપે છે. આવી સ્થિતિ જીવનમાં પણ થાય છે. પરંતુ જેઓ હંમેશાં કાચાં ગુમ છાંજ રહેવા માગે છે, જેઓને વેદનાનું વરૂપ પણ સમજાયું નથી, તેમને માટે પૂરવાપણું કેમ સંભાવે અને Pવાનું નહિ જેથી આરામની શાંતિ પણ કયાંથી ઉદ્દભવે? 3 શાંતિ. જ્ઞાનપિપાસુ અભ્યાસી- ૨કતા. પ્રસ્તાવિ દુહા. એ પણ એક કાર 5 અવનની ઉંમરે, થયાં વરસ દશ બાર; પ્રીત ધરી પરણે પ્રિયા, એ પણ એક ગમાર ( વ વ યા હોય છતાં દશાબાર વર્ષનોજ પડે છે એમ માની પરથનાર છે. આ ઉપમા આપવામાં આવી છે. ) અક્ષર એક જ નહીં, ગુમાનને નહીં પાર; છેપંડિતો વચ્ચે, એ પણ એક વાર. ( રાગ નડી ને ભણેલા ગુનાને રાખી પંડિત વચ્ચે બેસી છાપ . તાવે તેવાને માટે આ ઉપમા આપેલ છે. ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40