________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીથ મૂળનાયકજીની પૂજા સંબધીવિચારે,
( ૧૯)
બેલાવ્યા વિણ બહુ બકે, વણતેડ્યો જાનાર; આપ્યા વિણ આસન ચડે, એ પણ એક ગમાર, ( ૨૦ )
હુધા કાંઇ કરે નહીં, કરે નહીં વ્યાપાર; જુગાર આદિ બહુ રમે, એ પણુ એક ગમાર. ( ૨૧ ) કામ નહીં કરનાર ઘર, રામ નહીં રટનાર; ફાગઢ બેઠે। જે રહે, એ પણ એક ગમાર. ( ૨૨) પૈસા આપે અવરને, મૈં કરે કાંઈ વિચાર; પાછળથી પસ્તાય છે, એ પણ એક ગમાર. ( ૨૩ ) લાભ સબંધી યાન નહીં, ખર્ચ ઘણા કરનાર; હિસાબ રાખે નહીં કઢી, એ પણ એક ગમાર. ( ૨૪ ) માને નહીં જે માનવી, શિખામણ દેનાર; દોઢ ચતુર કહેવાય છે, એ પણ એક ગમાર. ( ૫ )
રાવત ઘર દેખીને, પ્યાલા ભરી પીનાર; પાણી પી ઘર પૂછશે, એ પણ એક ગમાર.
For Private And Personal Use Only
૧૨૭
વિદ્યાર્થી ડાહ્યાભાઇ મલુકચંદ શાહુ-લીબડી.
શ્રીશત્રુંજ્ય તીથે મૂળનાયકજીની પૂજા સંબધીવિચારે.
આ વિષય સંબ ંધી ઘણી વખત ચર્ચા થઇ ગયાનુ જેવાયુ છે, પરંતુ તેને યથાસ્થિત અમલ ન થયાનુ કારણ યાગ્ય પ્રયાસ સેવાયા નથી તેજ સમજાય છે, લાંખા સમય સુધી ચાલવાથી અમુક પ્રથા જડ ઘાલી જાય છે અને પછીથી તેમાં સુધારા કરવાનુ અરૂચિકર જણાયા કરે છે. આ બાબતમાં આવુ જ મનેલુ છે, પરંતુ તે પરત્વે વિચારકેએ વિવેકદ્રષ્ટિથી પોતાના વિચારે જાહેરમાં મૂકી તેને ત્વરાથી અમલ કરાવવાની આવશ્યકતા છે. રા. કુવરજીભાઇને આ સવાલ હાથ ધરવા માટે ધન્યવાદ ઘટે છે અને તેઓશ્રી સમાજના વિચારે જાણી તેમાંથી અમલમાં આવી શકે તેવા ઉપાય! તારવી કાઢી-કાં વાણુકાને અમલમાં શુકલા પ્રેરણા કરશે મેં ઇચ્છુ છું.