Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય તીથ મૂળનાયકજીની પૂજા સંબધીવિચારે, ( ૧૯) બેલાવ્યા વિણ બહુ બકે, વણતેડ્યો જાનાર; આપ્યા વિણ આસન ચડે, એ પણ એક ગમાર, ( ૨૦ ) હુધા કાંઇ કરે નહીં, કરે નહીં વ્યાપાર; જુગાર આદિ બહુ રમે, એ પણુ એક ગમાર. ( ૨૧ ) કામ નહીં કરનાર ઘર, રામ નહીં રટનાર; ફાગઢ બેઠે। જે રહે, એ પણ એક ગમાર. ( ૨૨) પૈસા આપે અવરને, મૈં કરે કાંઈ વિચાર; પાછળથી પસ્તાય છે, એ પણ એક ગમાર. ( ૨૩ ) લાભ સબંધી યાન નહીં, ખર્ચ ઘણા કરનાર; હિસાબ રાખે નહીં કઢી, એ પણ એક ગમાર. ( ૨૪ ) માને નહીં જે માનવી, શિખામણ દેનાર; દોઢ ચતુર કહેવાય છે, એ પણ એક ગમાર. ( ૫ ) રાવત ઘર દેખીને, પ્યાલા ભરી પીનાર; પાણી પી ઘર પૂછશે, એ પણ એક ગમાર. For Private And Personal Use Only ૧૨૭ વિદ્યાર્થી ડાહ્યાભાઇ મલુકચંદ શાહુ-લીબડી. શ્રીશત્રુંજ્ય તીથે મૂળનાયકજીની પૂજા સંબધીવિચારે. આ વિષય સંબ ંધી ઘણી વખત ચર્ચા થઇ ગયાનુ જેવાયુ છે, પરંતુ તેને યથાસ્થિત અમલ ન થયાનુ કારણ યાગ્ય પ્રયાસ સેવાયા નથી તેજ સમજાય છે, લાંખા સમય સુધી ચાલવાથી અમુક પ્રથા જડ ઘાલી જાય છે અને પછીથી તેમાં સુધારા કરવાનુ અરૂચિકર જણાયા કરે છે. આ બાબતમાં આવુ જ મનેલુ છે, પરંતુ તે પરત્વે વિચારકેએ વિવેકદ્રષ્ટિથી પોતાના વિચારે જાહેરમાં મૂકી તેને ત્વરાથી અમલ કરાવવાની આવશ્યકતા છે. રા. કુવરજીભાઇને આ સવાલ હાથ ધરવા માટે ધન્યવાદ ઘટે છે અને તેઓશ્રી સમાજના વિચારે જાણી તેમાંથી અમલમાં આવી શકે તેવા ઉપાય! તારવી કાઢી-કાં વાણુકાને અમલમાં શુકલા પ્રેરણા કરશે મેં ઇચ્છુ છું.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40