Book Title: Ishtafal Siddhi Prakaran Author(s): Padmasenvijay Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad View full book textPage 9
________________ ( હા, સનિદાન યાને સાંસારિક અપેક્ષાવાળુ* ) પણ તપશ્ચરણ પર પરાએ ભાવશુદ્ધિજનક હોવાથી શ્રેયરૂપ છે. શ્રુતમાં તેનું શુદ્ધપણુ કહેવાયું છે. सु (? मु) द्धतणेण लोओ सणियाणं ताव चेव पडिवज्जे । सत्था (ड्ढा) इ बड्ढणेहिं को वि हु तत्तंपि पच्छाओ ।।४९२ ।। લેાકો મુગ્ધપણાને કારણે તે ( શરૂમાં ) નિદાનને પણ અપનાવે; પાછળથી શ્રદ્ધાદિ–વૃદ્ધિ થવાથી કાઇ તત્ત્વ પણ અપનાવે. अन्नेसु विकज्जेसु पाएणं सु ( मु ) द्धओ इहं लोओ । अइगहणम्मि विचित्ते किं पुण धम्मस्स कज्जम्मि ||४९३ || અન્ય કાર્યાંમાં પણ પ્રાય: લેાકા મુગ્ધ હેાય છે. તે પછી અતિગહન અને વિચિત્ર એવા ધર્મ-કાય ને વિષે તે પૂછવું જ શું ? • इय नाउण एवं अवमन्निय दुव्वियड्ढवणाई | कायव्वा खलु एसा पंचमिया सुद्धभावेणं ॥ ४९४ ।। એમ સમજીને, અદગ્ધાના વચના અવગણીને આ ( કથા થમાં દર્શાવેલ ) પૉંચમી તપ શુદ્ધ ભાવથી ( શંકા-કુશંકા કર્યા વિના ) કરવેા.... ૨. ‘સમ્યકત્વ સપ્તતિકા' પૃષ્ઠ-૭પ લેાક ૨૬ સટીક तित्थंकर-चलणाराहणेण, जं मज्झ सिज्झइ न कज्जं । વસ્થેમિ તત્ત્વ નનં, વેવ-વિસેસે ્િ વયમુદ્ધિ ।।૬।। यन्मम तीर्थंकर चरणाराधनेन - जिनपदसेवनेन अर्थापत्या मनोऽभीष्टोऽर्थो न सिद्ध्यति, न परिपूर्णी भवति, तत्र - तस्मिन् प्रयोजने, अन्यं देवान्तरं न प्रार्थये, न स्तुतिरूपेण याचे । (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 218