Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 23
________________ ૩ [૪] ક્ષીuTuદાર્ચ સત્તાં શિયાળ” સાતમમાં કરાતું ક્ષીણાષ્ટમીનું કૃત્ય. “કિત નામ ત ચતુર્દશીનું ' “તે પછી ક્ષીણ ચાદશનું કૃત્ય પણ તેરશિમાં જ કરે.” (અહીં પણ ૭ કે ૧૩ને ક્ષય નથી કર્યો.) –તત્વતરંગિણી, પુષ્ટ ૪. [૫] 'तिथिनो क्षय होवे तो पहिली तिथिमें और वृद्धि होबे तो उत्तरकी तिथि विषे धर्मकृत्य करणा.' –જેન સિદ્ધતિ સામાચારીના પ્રવર્તક શ્રી કાંતિવિજયજી. [૬] तिहिवार पुव्वतिही अहिआए उत्तरा य गहिअव्या । (તસ્વૈતનિધી, પૃ. ૩) ભાવાર્થ : “ તિથિ ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ જ ગ્રહણ કરવી, વૃદ્ધિ હોય ત્યારે બીજી જતિથિ ગ્રહણ કરવી. ” જ કાર તે ખરતરગચ્છવાળાઓ ચૌદશના ક્ષયે પુનમે પાખી કરે છે તેને અને વૃદ્ધિમાં જેઓ પહેલી તિથિ માને છે તેમને નિષેધ કરવા માટે વાપર્યો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40