________________
૩
[૪] ક્ષીuTuદાર્ચ સત્તાં શિયાળ” સાતમમાં કરાતું ક્ષીણાષ્ટમીનું કૃત્ય. “કિત નામ ત ચતુર્દશીનું
' “તે પછી ક્ષીણ ચાદશનું કૃત્ય પણ તેરશિમાં જ કરે.” (અહીં પણ ૭ કે ૧૩ને ક્ષય નથી કર્યો.)
–તત્વતરંગિણી, પુષ્ટ ૪.
[૫]
'तिथिनो क्षय होवे तो पहिली तिथिमें और वृद्धि होबे तो उत्तरकी तिथि विषे धर्मकृत्य करणा.'
–જેન સિદ્ધતિ સામાચારીના પ્રવર્તક શ્રી કાંતિવિજયજી.
[૬]
तिहिवार पुव्वतिही अहिआए उत्तरा य गहिअव्या । (તસ્વૈતનિધી, પૃ. ૩)
ભાવાર્થ : “ તિથિ ક્ષય હોય ત્યારે પૂર્વતિથિ જ ગ્રહણ કરવી, વૃદ્ધિ હોય ત્યારે બીજી જતિથિ ગ્રહણ કરવી. ”
જ કાર તે ખરતરગચ્છવાળાઓ ચૌદશના ક્ષયે પુનમે પાખી કરે છે તેને અને વૃદ્ધિમાં જેઓ પહેલી તિથિ માને છે તેમને નિષેધ કરવા માટે વાપર્યો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com