________________
ર૪
“જ” કારથી તેમ જ “ક્ષયે પૂર્વા વાક્યથી તિથિને ક્ષય કરે” અને “વૃદ્ધિ કરવી” એ અર્થ જેઓ ઉપજાવે છે, તેમના મતે તે પુનમને ક્ષય હોય ત્યારે પૂર્વની ચૌદશને જ ક્ષય મનાશે, પરંતુ પૂર્વતર એટલે કે તેનાથી એ પહેલાંની તેરસ તિથિને ક્ષય માની શકાશે નહિ અને વૃદ્ધિ હોય ત્યારે પછીની એટલે પુનમની વૃદ્ધિએ એકમ તિથિની જ વૃદ્ધિ માનવી પડશે.
[૭] 'किन्तु प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यમાનવાનું !
" (ત ત૦ પૃ. ૨) ભાવાર્થ : “પણ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ચૌદશ જ કહેવાય છે માટે. આથી સ્પષ્ટ જણાય છે કે –“પ્રાયચિત્તાદિ વિધિમાં ચાદશ કહેવાનું શ્રી ધર્મસાગરજીએ. ફરમાવ્યું છે, લૈકિક વિધિમાં તે ઉદયતિથિ તેરસ હોવાથી , તેને તેરસ જ કહેવાય.
[૮] 'मह जइ कहवि न लब्भंति ताओ सुरुग्गमेण जु-ताओ। ता अवरविद्ध अवरा वि हुज्ज, न हु पुक्व तविद्धा ॥'
(ત તે પૃ. ૩)
ભાવાર્થ કે હવે જે કદાપિ સૂર્યોદયથી યુક્ત પર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com