Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 28
________________ ૨૮ દિવસે ચૌદશ પુનમ અને વિદ્યમાન હોવાથી અમારે તે પુનમની પણ આરાધના ચૌદશ ભેગી થઈ જ જાય છે. ” (આ શંકા સમાધાનમાં શાસ્ત્રકારે પુનમના . ક્ષચે તેરસને ક્ષય કરવાનું કહ્યું નથી, કિન્તુ ચાદશ પુનમની ભેગી જ આરાધના બતાવી છે.) [ ૧૬ ] या तिथियस्मिन्नेवादित्यादिवारलक्षणे दिने समाप्यते ૩ હિતચિન કર્યઃ ” “જે રવિવારાદિ દિવસે જે તિથિ સમાપ્ત થતી હોય તે દિવસ તે તિથિરૂપે સ્વીકારવું જોઈએ.” (તસ્વતર ર૦) [૧૭] अथानन्तर्यस्थितासु द्विवादिकल्याणकतिथिषु किमेवाજિ નિ રે.... માવતના વિચિपाते प्राचीनकल्याणकतिथौ द्वयोरपि विद्यमानत्वादिष्टापत्ति (તતાં૨૦) જોડાજોડ આવેલી બે ત્રણ કલ્યાણક–તિથિઓમાં ક્ષય હોય ત્યારે શું તમે એમ જ એક દિવસમાં બેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40