Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 26
________________ કરવી નહિ. કારણ કે “તેરસ કહેવાય જ નહિ અને ચૌદશ જ કહેવાય ” એવું જે કહ્યું તે માત્ર પ્રાયશ્ચિત્તાદિ વિધિ અંગે જ કહ્યું છે. (અર્થાત્ બીજા નિમિત્ત અંગે તેરશ પણ કહેવાય.) [૧૧] 'क्षीणाष्टमीपौषधस्यापर्वरुपसप्तम्यां क्रियमाणत्वेनाङ्गीપલ્યોપપિતુરિશઃ ” (ત. તરં૦ પૃ. ૨૮) ભાવાર્થ “ક્ષીણ આઠમને પૌષધ અપર્વ રૂપ સાતમમાં કરાતે હેવાના સ્વીકારને અ૫લાપ થઈ શકશે નહિ.” (અર્થાત્ સાતમને સાતમ પણકહેવાતી અને પર્વના હિસાબે આઠમ પણ કહેવાતી, પરંતુ સાતમને ક્ષય નહિ કરવાને.) [ ૧૨ ] 'न हि कनकरत्नमयकुण्डले कनकरत्न शान भ्रान्त "મશિનુમતિ' ‘एवमेकस्मिन्नेव रव्यादिवारलक्षणे वासरे द्वयोरपि તિશે: સમાપ્તત્વેન વિદ્યમાનસ્વાર્' (ત તર૦ ૬ ૬) ખરેખર! સેના અને રત્નમય કુંડલમાં સેનું અને રત્ન છે” એ જ્ઞાન બ્રાન્તિવાળું હોઈ શકતું નથી.” એ પ્રમાણે એક જ રવિવાર આદિ દિવસે તેરસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40