Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 03
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 374
________________ નિયમાવલી ૩૪૧ પરમૈપદી ધાતુના વર્તમાનકર્તરિકૃદન્ત પ્રમાણે રૂપો તથા આત્મપદી ધાતુના નકારાન્ત વિશેષણ પ્રમાણે રૂપો ત્રણેય લિંગમાં થાય છે. (૩) ભવિષ્યન્તીનાં કર્મણિપ્રયોગના ત્રીજો પુરૂષ એ.વ.ના રૂપમાં તેને બદલે માત્ર મુકવાથી ભવિષ્યકર્મણિકૃદન્ત થાય. રૂપો ત્રણેય લિંગે મકારાન્તવિશેષણ પ્રમાણે થાય છે. (૬) પરોક્ષ ભૂતકૃદન્ત પરોક્ષ ભૂતકાળના સામાન્ય રીતે પહેલો પુરુષ દ્વિવચનના રૂપ પછી શું ઉમેરવાથી પરોક્ષભૂત કૃદન્ત થાય છે. પરંતુ વે પૂર્વે ધાતુનું અંગ ગાકારાન્ત હોય, પણ્ ધાતુ તથા એકસ્વરવાળા ધાતુમાં રૂ રાખવી. બીજે રૂ નો લોપ કરવો પરંતુ મમ્, રન, વિદ્ (ગણ-૬) ટૂલ્સ તેમજ વિશ્ ધાતુમાં વિકલ્પ રૂ રાખવી. રૂપો ત્રણેય લિંગે થાય. અને આત્મપદીમાં પરોક્ષ ભૂતકાળના ત્રીજો પુરુષ દ્વિવચનના તે ના બદલે મૂકવાથી થાય છે. રૂપો ત્રણેય લિંગે અકારાન્ત જેવા થાય. (૭) સંબંધક ભૂતકૃદન્ત (૮) કર્મણિ ભૂતકૃદન્ત (૯) કર્તરિ ભૂતકૃદન્ત આ કૃદન્તોના નિયમો ઘણા હોવાથી અલ્પ પ્રમાણમાં આપેલ છે. (૧) સંબંધક ભૂતકૃદન્ત (૧) સંબંધક ભૂતકૃદન્તધાતુને વા પ્રત્યય લગાડવાથી થાય. (૨) ઉપસર્ગવાળા ધાતુને વા ને બદલે ૩ લાગે. - (૩) ઉપસર્ગવાળા ધાતુને અંતે હૃસ્વસ્વર હોય તો ચ લાગે. (૪) આ કૃદન્ત અવ્યય હોવાથી રૂપ થાય નહિં. (૨) (૧) પ્રત્યય લાગવાથી કર્મણિભૂતકૃદન્ત થાય અને તવત્ પ્રત્યય લાગવાથી કર્તરિભૂતકૃદન્ત થાય. અકર્મકધાતુ તથા જવું અર્થવાળા ધાતુને ત પ્રત્યય લાગવાથી કર્તરિભૂતકૃદન્ત થાય. (૨) આ પ્રત્યય અવિકારક (કિત) હોવાથી ગુણ થાય નહિ. (૩) વિશેષણ બને છે. રૂપો ત્રણેયલિંગે થાય.

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392