Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 03
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala
View full book text ________________
૩૩૯
નિયમાવલી
સંસ્કૃત કૃદન્ત સંક્ષિપ્ત નિયમાવલી
(૧) વર્તમાન કર્તરિ કૃદન્ત (૧) અકારાન્ત વિકરણ લેનાર (૧, ૪, ૬, ૧૦) ગણોના પરસ્મપદી
ધાતુઓના વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનના રૂપમાં તિ ને બદલે તુ મુકવાથી તથા અકારાન્ત સિવાયના ગણો (૨, ૩, ૫, ૭, ૮, ૯) ના ધાતુઓમાં ત્રીજો પુરુષ બ.વ.ના રૂપમાં તિ ને બદલે 7 મુકવાથી વર્તમાનકર્તરિ કૃદન્ત થાય છે.
છતિ = છત્, વિન્ધતિ = વિશ્વ, વિષ્ણુતિ = વિખ્યત્ (૨) આત્મને પદી ધાતુઓમાં સકારાત્ત વિકરણ લેનારા ગણોમાં
વ.કા.ત્રી.પુ.એ.વ.ના રૂપમાં તે બદલે માન મૂકવાથી તથા નકારાન્ત સિવાય ગણોમાં વર્ત.ત્રી.પુદ્ધિ.વ.માં તે ને બદલે ન મૂકવાથી વર્તમાન
કર્તરિ કૃદન્ત થાય છે. તમને તનમાન, વિશ્વાસે વિખ્યાત છે (૩) વર્તમાન કર્તરિ કૃદન્ત યથાયોગ્ય કર્તાનું વિશેષણ બને છે. રૂપો ત્રણેય
લિંગમાં થાય. આત્મપદી ધાતુના કૃદન્તના રૂપો નકારાન્ત વિશેષણ
પ્રમાણે થાય છે. (૪) (૧) પરસ્મ ધાતુના કૃદન્તના રૂપો વ્યંજનાત નામના પ્રત્યયો લગાવી
કરવી. * (૨) પુંલિંગના પહેલા પાંચ રૂપોના અંગમાં 7 પૂવે ન ઉમેરવો પરંતુ
લ્યુક્ત ધાતુઓ તથા નલ વિગેરે પાંચ ધાતુઓમાં લોપાય છે.
નપુંસકલિંગમાં વિકલો લોપાય છે. (૩) નપુંસકલિંગ દ્વિવચન અને સ્ત્રીલિંગમાં હું પ્રત્યય પર છતાં
ના (પા) નવમા ગણના વિકરણ સિવાય અને ગ-૨નાં મા કારાન્ત એ વર્ણથી અને ગણ ૬થી પર રહેલા અત્ નો વિકલ્પ
અન્ત થાય છે. (૪) ૧, ૪, ૧૦ ગણમાં અત્ નો મન્ત નિત્ય કરવો. (૫) નિયમ ત્રણમાં બતાવેલી શરતો સિવાય અત્ જ રાખવો.
Loading... Page Navigation 1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392