Book Title: Gyansarna 32 Ashtak no Sankshipta Sar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 6
________________ પારમાર્થિક લેખસ ગ્રહ [ ૧૨૧ પ્રકારના ભય, વિષયાદિમાં સુખપ્રાપ્તિ આદિ ભ્રમ અને સાંસારિક પ્રવૃત્તિ વિગેરે પાપપ્રવૃત્તિના નાશ કરવાથી નિચવાન્ થવાય છે. જે મહામુનિને કાંઈ ગાષ્ય નથી, આરાપ્ય નથી, હૈય નથી, દેય નથી અને જ્ઞાને કરીને જ્ઞેયને જાણે છે, તેમને કાઈ ઠેકાણે ભય નથી. ૧૮. અનાત્મશસા-સ્વગુણરૂપી દોરડાનું આલેખન કરે તેા તેના હિતના માટે થાય છે, પરંતુ પેાતે જ સ્તુતિ કરતા ભવસમુદ્રમાં પડે છે; માટે આત્મગુણપ્રશંસા ત્યાગ કરવા ચેાગ્ય છે. પૂના પુરુષાથી અત્યંત નીચત્વ ભાવવું. પ્રત્યેક આત્માને વિષે તુલ્ય દૃષ્ટિએ કરીને શુદ્ધ પર્યાયેા જેણે જાણ્યા છે, એવાં મહા મુનિને ઉત્કર્ષ એ અશુદ્ધ પર્યાય હાવાથી નથી હાતા. ૧૯. તત્ત્વદૃષ્ટિ-જેની ષ્ટિ રૂપવતી છે, તે રૂપને જોઇને રૂપને વિષે માહ પામે છે અને જેની અરૂપી તત્ત્વષ્ટિ છે, તે નિરૂપ એવા આત્મામાં મગ્ન છે. ખાદ્યષ્ટિ તે અતત્ત્વષ્ટિ અને અંતરદૃષ્ટિ તે તત્ત્વષ્ટિ જાણવી. તત્ત્વદૃષ્ટિથી જોઈ એ ત્યારે જ વસ્તુના સત્ય સ્વરૂપનું ભાન થાય છે. ખાદ્યષ્ટિ જીવ ભસ્મ કરીને, કેશલેાચે કરીને અને શરીર ઉપર રાખેલા મલિન વસ્ત્રોએ કરીને પેાતાને માટે માને છે, જ્યારે તત્ત્વષ્ટિ જ્ઞાનસામ્રાજ્યે કરીને પેાતાને ગરિષ્ટ જાણે છેમાને છે. ૨૦. સર્વાં સમૃદ્ધિવાન્-બાહ્યષ્ટિના પ્રચાર નિરૂદ્ધ કર્યો છતે મહાત્મા મુનિને સવાઁ સમૃદ્ધિ આત્માને વિષે પ્રત્યક્ષ દેખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13