Book Title: Gyansarna 32 Ashtak no Sankshipta Sar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા બાહિર દૃષ્ટિ દેખતાં, માહિર મન ધાવે; અંતર દૃષ્ટિ દેખતાં, અક્ષયપ પાવે. ’ ૨૧. કવિપાક ચિન્તન-સર્વ જગત્ કવશ છે, એમ જાણી મુનિ સુખથી હું પામતાં નથી તેમજ દુઃખથી ભય પામતાં નથી. પ્રશમશ્રેણિ પર આરૂઢ થયેલા શ્રુતકેવલી પણ અશુભ કર્મના ઉદયથી બહુલસ’સારી થાય છે, તે ખીજાની શી વાત ? ઉદયમાં આવેલા સ કર્મો ક્ષય થવાના છે એમ સમજી તુલ્યષ્ટિ ધારણ કરે છે, તે જ ચાગિ સહજાનંદરૂપ પ્રાપ્ત કરે છે. કવિપાક છેલ્લા પુદ્ગલપરાવત્તની હદમાં પહોંચ્યા વિનાના જીવાને આરક્ષણુ કરવા છતાં, એટલે છેલ્લાથી અન્ય પુદ્ગલપરાવત્ત માં દેખતાં છતાં ધર્મને હરે છે અને ચરમ પુદ્ગલપરાવર્ત્તવાળા સાધુનું તે પ્રમાદાહિરૂપ છિદ્રો જોઈને ધર્મને અતિ મલિન કરે છે, જેથી પ્રમાદાદિને અવકાશ આપવા ન દેવા. જે પ્રમાદ વિગેરેથી શ્રુતકેવલી જેવા મહાપુરુષ પણ અનંતસંસારી થાય છે. ૧૨૨ ] ૨૨. ભવઉદ્વેગ-આ સંસારના પાર પામવા માટે, મુનિ મરણની બીકે રાજાના ભયથી તેલનું વાસણ ગ્રહણુ કરનાર અને રાધાવેધને સાધવા વિષે જેમ ઉદ્યમવંત થવાય છે, તેમ મુનિ ધક્રિયાને વિષે એકાગ્ર હાય છે. જેમ ઝેરનું એસડ ઝેર છે, તેમ ભયનું ઓસડ ભય છે. ઉપસર્ગાદિ ભય જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે સંસારથી ખ્વીતા એવા સાધુ તે ઉપસર્ગ સમ્યક્ પ્રકારે સહન કરે છે અને નિભય રહે છે. વ્યવહારમાં સ્થિત સાધુ આ સંસારની ભીતિ ધ્યાવે, પરંતુ નિજભાવમાં રમણ કરનારને ભવભયના અવકાશ રહેતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13