________________ 128] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા પડે છે, એટલે કૂટવૈદ્યો તરફ ખેંચાય છે, પરંતુ પરિણામે વધારે રોગી થાય છે. વીતરાગદર્શન ત્રિવેદ્ય જેવું છે. અર્થા–૧–રોગીને રોગ ટાળે છે, ૨-નિરોગીને રોગ રહેવા દેતું નથી, અને ૩-આરેગ્યની પુષ્ટિ કરે છે. અર્થા–૧-જીવને સમ્યગ્દર્શનવડે મિથ્યાત્વરેગ ટાળે છે, ૨-સમ્યજ્ઞાનવડે જીવને રેગને ભંગ થતાં બચાવે છે, અને ૩-સમ્યારિત્રવડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરેગ્યની પુષ્ટિ કરે છે. સ્વ–પર વિચારકર્તવ્ય જ્યાં સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે, ત્યાં સુધી પરમાત્મતત્વને સાચો ખ્યાલ કદી થતું નથી; કારણ કે–આત્માનું સ્વરૂપે ન જાણનાર મનુષ્ય આત્મામાં સ્થિતિ કરી શકતા નથી. જ્યાં સુધી દેહ એ પર છે અને દેહી આત્મા તેનાથી જૂદે છે, તે ભેદ યથાર્થ સમજવામાં ન આવે ત્યાં સુધી જીવને મુંઝવણને પાર રહે તે નથી; માટે આત્માથએ આનો વિચાર પ્રથમ કર્તવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org