Book Title: Gyansarna 32 Ashtak no Sankshipta Sar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 12
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૨૭ પર્શન ઉપર દૃષ્ટાંત [ વૈદ્યો ] છ જૂદા જૂદા વૈદ્યોની દુકાને છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચે છે. તે તમામ રોગોને, તેના કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન-ચિકિત્સા સાચા હોવાથી રોગીને રોગ નિમૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારૂં. આ જોઈ બીજા પાંચ કૂટ પણ પિતપોતાની દુકાન ખોલે છે. તેમાં તે સાચા વૈદ્યના ઘરની દવા પિતા પાસે હોય છે તેટલા પૂરતો તે રેગીને રોગ દૂર કરે છે અને બીજી પિતાની કલ્પનાથી પિતાના ઘરની દવા આપે છે તેથી ઉલટ રેગ વધે છે. પરંતુ દવા સસ્તી આપે છે એટલે લોભન માર્યા લેક લેવા માટે બહુ લલચાય છે અને ઉલટા નુકશાન પામે છે. આને ઉપનય એ છે કે સાચે વૈદ્ય તે જૈનદર્શનવીતરાગદર્શન છે, જે સંપૂર્ણ સત્યસ્વરૂપ છે. તે મેહવિષયાદિને, રાગ-દ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રેગીને મેંઘા પડે છે, ભાવતાં નથી: અને બીજા પાંચ કૂટવૈદ્યો છે તે કુદર્શને છે. તે જેટલા પૂરતી વિતરાગના ઘરની વાત કરે છે તેટલા પૂરતી તે રોગ દૂર કરવાની વાત છે. પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પિતાની કલ્પનાની છે અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતે મીઠી લાગે છે અર્થાત્ સસ્તી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13